તેઓ ખૂબજ હિંમતવાન વ્યક્તિ હતા અને સંખ્યાબંધ બાબતોના હિતને કાજે તેઓ અડિખમ રહ્યા હતા, તેમાંથી કેટલીક બાબતો તો એમણે પોતાના જીવનનું મિશન બનાવી દીધી...
ભારે કબજિયાત અને પેટના દુઃખાવાથી પીડિત 55 વર્ષના એક વ્યક્તિની સફળ સર્જરી કરીને ડોક્ટર્સે મોટા આંતરડામાંથી ગ્લાસ ટમ્બલર બહાર કાઢ્યું હતું. બિહારના મુઝફ્ફરપુરની હોસ્પિટલના...
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરોધી મોરચો રચવાના હેતુ સાથે તેલંગણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને...
પાકિસ્તાનના મેરિટાઇમ સત્તાવાળાએ પોતાની જળસીમામાં માછીમારી બદલ ભારતના 31 માછીમારોની ધરપકડ કરીને તેમને પાંચ હોડી જપ્ત કરી હતી. રવિવારે પાકિસ્તાન મેરિટાઇમ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું...
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની ચિંતા વચ્ચે યુક્રેનની રાજધાની કીવ ખાતેના ભારતીય દૂતાવાસે તેના અધિકારીઓના પરિવારજનોને તથા ભારતના નાગરિકોને યુક્રેન છોડી દેવાની રવિવારે ફરીથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ વિસ્તારોમાં ખેતરોમાં જંતુનાશક દવાઓના છંટકાવ અને બીજા બીજા કૃષિ ઉપયોગો માટે 100 કિસાન ડ્રોનને લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતાના રેન્કિંગમાં પાંચ વખત પ્રથમ ક્રમે આવેલા ઇન્દોરમાં એશિયાના સૌથી મોટી સીએનજી ગોબર-ધન (બાયો- CNG) પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
આ...
કવિઓના એક જૂથે ખુલ્લો પત્ર લખીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની માફીની માગણી કરી છે. કેજરીવાલે કુમાર વિશ્વાસના આક્ષેપોનો જવાબ આપતી વખતે કવિઓનું...
યુપી વિધાનસભાની ત્રીજા તબક્કા હેઠળની ચૂંટણીમાં 16 જિલ્લામાં આવેલી 59 બેઠકો માટે રવિવારે મતદાન થશે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો શુક્રવારે અંત આવ્યો હતો...
પંજાબમાં રવિવારે વિધાનસભાની તમામ 117 બેઠકોની ચૂંટણી માટે મતદાન થશે. રાજ્યના આશરે 2.14 કરોડ મતદાતા 93 મહિલા સહિત 1,304 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
રાજ્યના ચૂંટણી...

















