ઉત્તરપ્રદેશના કુશીનગરમાં બુધવારે રાત્રે એક લગ્ન સમારોહ દરમિયાન ૩૦થી વધુ લોકો અકસ્માતે કૂવામાં પડી ગયા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સહિત 13 લોકોના...
ભારતના સૌથી મોટા શેરબજાર નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ) અને હિમાયલના એક અજ્ઞાત ‘યોગી’ વચ્ચેના કથિત સનસનીખેજ કનેક્શનનનો સેબીના તપાસ અહેવાલમાં તાજેતરમાં પર્દાફાશ થયો હતો....
યુક્રેન પર રશિયાના આક્રમણનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવાની શક્યતા ચકાસી રહી રહી છે....
કેન્સર
દેશભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડાના ટ્રેન્ડની વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાના વધારાના નિયંત્રણોની સમીક્ષા, સુધારો અથવા તેને દૂર કરવાની...
Adani dispute: Govt agrees to form committee for shareholders
શહેરી વિસ્તારમાં રાજકીય નેતાઓ તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયધીશો માટે જમીન ફાળવણીમાં મુનસફીના ક્વોટા બંધ કરવા એક કાયદો ઘડવો જોઇએ, એમ એટર્ની જનરલ...
ઉત્તરપ્રદેશ, બિહાર અને દિલ્હીના ભૈયાને પંજાબમાં પ્રવેશ ન કરવા દેવાની લોકોને હાકલ કરીને પંજાબના મુખ્યપ્રધાન ચરણજિત સિંહ ચન્નીએ મોટો વિવાદ ઊભો કર્યો હતો. પંજાબના...
ભારતમાં બુધવારે કોરોનાના નવા 30,614 નવા કેસ નોંધાયા હતા અને 514 લોકોના મોત થયા હતા. નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને આશરે 4.27...
testing of international passengers in India will be done at airports
વિશ્વ કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોનના પુનઃસંયોજનથી ઉદભવેલા નવા વેરિયન્ટ્સના કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે અગ્રણી વાઇરોલોજિસ્ટે જણાવ્યું છે કે હાલમાં ગભરાટ કરવાની કોઇ જરૂર...
કર્ણાટકમાં હિજાબ વિવાદને કારણે બંધ થઈ ગયેલી પ્રિ-યુનિવર્સિટી કોલેજો ફરી ખોલવાના એક દિવસ પહેલા રાજ્યના ગૃહપ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ જણાવ્યું હતું કે સમાજને વિભાજિત કરવાના...
અમેરિકા સ્થિત અગ્રણી હિન્દુ સંગઠનને કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ભારતીય મૂળના નેતા જગમીત સિંઘને હિન્દુ ધર્મના પ્રાચીન અને શુભપ્રતિક 'સ્વસ્તિક'ની સરખામણી 20 સદીના...