ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં સ્વ. CDS બિપિન રાવત અને કલ્યાણ...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ મંગળવાર સવાર સુધીમાં 162.26 કરોડના આંકડાને પાર કરી ગયું છે. ભારતમાં મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી...
ભારતમાં સોમવારે કોરોનાના 3,06,064 કેસ નોંધાયા હતા અને 439 લોકોના મોત થયા હતા. અગાઉના દિવસે કોરોનાના 3.33 લાખ કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના દૈનિક...
કેનેડા-યુએસ બોર્ડર પર ગેરકાયદેસર પ્રવેશના પ્રયાસ દરમિયાન કાતિલ ઠંડીમાં થીજી જવાથી ગુજરાતના એક પરિવારના ચાર સભ્યોના મોત મુદ્દે ત્રણ દેશોની પોલીસ તપાસ કરશે, એમ...
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસના ભૂતપૂર્વ વડા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં ચાર કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાયા છે અને માત્ર...
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતીના આ પ્રસંગે દિલ્હી ખાતેના ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની અગાઉની સરકારો પર...
અમેરિકાની ટોચની યુનિવર્સિટી સિસ્ટમે તેની બિનભેદભાવપૂર્ણ નીતિમાં જ્ઞાતિનો ઉમેરો કરવાની જાહેરાત કરી છે. હવે તેની પ્રોટેક્ટેડ કેટેગરીમાં જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવશે. જ્ઞાતિ આધારિત ભેદભાદ...
નેતાજી સુભાષચંદ્ર બોઝની 23 જાન્યુઆરીએ 125મી જન્મજયંતીના આ પ્રસંગે દિલ્હી ખાતેના ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું. મોદીએ...
સરકારે વિકાસના એક કે બે માપદંડમાં પાછળ રહી ગયેલા 142 જિલ્લાઓને અલગ તારવ્યા છે અને એસ્પિરેશન જિલ્લાઓના કિસ્સાની જેમ આ જિલ્લાઓ માટે સામુહિક ધોરણે...
આ વર્ષની પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 માર્ચિંગ કન્ટીન્જેન્ટ, 17 મિલિટરી બેન્ડ તથા વિવિધ રાજ્યો, વિભાગો અને લશ્કરી દળોના 25 ટેબ્લો હશે, એમ ઇન્ડિયન આર્મીએ...













