ઓમિક્રોન વેરિયન્ટને પગલે દેશમાં કોરોનાના નવા કેસો અંકુશ બહાર જવાનો ભય ઊભો થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના સમીક્ષા...
કોરોનાના કેસોમાં ઉછાળાની વચ્ચે ચૂંટણીપંચે પાંચ રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધી ચૂંટણીસભાઓ, રોડશો, પદયાત્રા અને નુક્કડ સભા પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ...
ચૂંટણીપંચે કોરોનાના આકરા નિયંત્રણોની સાથે ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની શનિવાર 8 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. આ...
ભારતમાં રવિવારે ઓમિક્રોન વેરિયન્ટના નવા 552 કેસ નોંધાયા હતા અને તેની સાથે આવા કુલ કેસની સંખ્યા વધીને 3623 થઈ છે. દેશના 27 રાજ્યો અને...
રાજકીય પક્ષોએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની પસંદગી શા માટે કરી છે તે સમજાવતા કારણો ફરજિયાત જાહેર કરવા પડશે. ચૂંટણીને વધુ પારદર્શક બનાવવાના હેતુ સાથે...
દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના એક ગ્રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખીને શનિવાર, 8 જાન્યુઆરીએ જણાવ્યું...
ભારતીય ચૂંટણી પંચ શનિવારે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે તારીખો જાહેર કરી છે. કોરોનાના પડકાર, વધી રહેલા ઓમિક્રોનના...
ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 150.61 કરોડ (150,61,92,903)ના આંકડાને શનિવારે વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,44,12,740 દર્દીઓ...
ભારતમાં નવા વર્ષના પ્રથમ જ સપ્તાહમાં કોરોનાના કેસમાં ખૂબ જ ગંભીર વધારો જોવા મળ્યો છે. એક જ અઠવાડિયામાં કોરોનાના રોજિંદા કેસ પાંચ-સાત હજારથી વધીને...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં પંજાબમાં એક સભાને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સુરક્ષામાં ગંભીર બેદરકારી થઇ હોવાનું બહાર આવ્યું હતું. હવે...
















