કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાને પગલે પશ્ચિમ બંગાળ સરકારે રવિવારે આંશિક લોકડાઉન જેવા આકરા નિયંત્રણોની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને...
માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડમાં 12 યાત્રાળુઓના મોતના એક દિવસ બાદ જમ્મુ એન્ડ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહના વડપણ હેઠળ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર બોર્ડની રવિવારે...
ઓક્સફેમ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે વિદેશી યોગદાન નિયમન ધારા (FCRA) હેઠળ રજિસ્ટ્રેશનને રિન્યૂ ન કરવાના સરકારના નિર્ણયથી ભારતના 16 રાજ્યોમાં સંગઠનના મહત્ત્વના માનવતાવાદી અને...
ભારતમાં શનિવારે કોરોનાના કેસની સંખ્યા 27 હજારને વટાવી ગઈ હતી. શનિવારે દેશમાં કુલ 27553 નવા કેસ નોંધાયા હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાથી...
કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાને પગલે પશ્ચિમ બંગાળની સરકારે ત્રણ જાન્યુઆરીથી સ્કૂલ કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ખાનગી અને સરકારી ઓફિસો પણ 50 ટકા...
ભારતમાં આશરે 6000 એનજીઓના વિદેશી ફંડ માટેના લાઇસન્સ શનિવારે રદ થયા છે. તેનાથી આ એનજીઓ હવે વિદેશી ફંડ નહીં મેળવી શકે. આ એનજીઓએ લાઇસન્સ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ-કિસાન યોજના હેઠળ નાણાકીય સહાયના 10મા હપતા પેટે દેશના આશરે 10.09 કરોડ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં આશરે રૂ.20,900 કરોડની રકમ ટ્રાન્સફર કરી...
ભારતમાં કોવિડ -19 રસીકરણ કવરેજ શનિવાર સવાર સુધીમાં 145.16 કરોડ (1,45,16,24,150)ના આંકને વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી...
મહારાષ્ટ્રમાં કોરોના અને નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારના 10 પ્રધાનો અને 20 ધારાસભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે....
જમ્મુસ્થિત કટરા પાસેના જાણીતા યાત્રાધામ માતા વૈષ્ણોદેવી ભવનમાં નવા વર્ષની મોડી રાત્રે ભાગદોડને કારણે 12 ભક્તોના મો થયા છે અને 14 જેટલા લોકો ઘાયલ...