પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મસ્જિદમાંથી પીવાનું પાણી ભરવાના મુદ્દે ગરીબ હિન્દુ પરિવારને બંધક બનાવીને તેમની સાથે મારમીટ કરવામાં આવી હતી, એમ સોમવારે મીડિયા અહેવાલમાં જણાવાયું...
AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીને સોમવારે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતિક અહમદ સાથે મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. ઓવૈસી ગેંગસ્ટર...
ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 30,256 કેસ નોંધાયા હતા અને 295 લોકોના મોત થયા હતા. નવા કેસો સાથે કોરાનાના કુલ કેસની સંખ્યા વધીને આશરે...
પંજાબમાં મુખ્યપ્રધાન તરીકે કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે દલિત નેતા ચરણજીતસિંહ ચન્નીને રાજ્યના નવા મુખ્યપ્રધાન બનાવવાની રવિવારે જાહેરાત કરી હતી. તેઓ 20...
કોરોનાના કેસોમાં મોટા ઘટાડાને પગલે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે એરલાઈન્સ કંપનીઓ અને મુસાફરોને મોટી રાહત આપી હતી. હવેથી 85 ટકા મુસાફરોની ક્ષમતા સાથે...
દેશની આઝાદીના 75 વર્ષ થયા હોવા છતાં બાળલગ્નોના દૂષણમાં વધારો થઈ રહ્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના ડેટા મુજબ 2020ના વર્ષમાં અગાઉના વર્ષની સરખામણીમાં...
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે રાજ્યના વિવિધ જિલ્લામાં પ્રવક્તા અને મીડિયા કો-ઓર્ડિનેટરની નિમણુક કરવા 'બને કોંગ્રેસ કી આવાઝ' નામની એક ઝુંબેશ ચાલુ કરી છે....
ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો શનિવારે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં સામેલ થતાં પશ્ચિમ બંગાળમાં ભાજપને ફટકો પડ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજીના ભત્રીજા ...
પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘ આજે સાંજે 4.30 કલાકે રાજ્યપાલને મળીને પોતાના પદેથી રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસના 40 ધારાસભ્યોએ મુખ્ય પ્રધાન સામે વિરોધ દર્શાવ્યા...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી સપ્ટેમ્બરે ૭૧મા વર્ષમાં પ્રવેશ્યા હતા. તેની ઉજવણિના ભાગરૂપે તેઓને મળેલી ભેટો અને મોમેન્ટોઝનું લીલામ કરાયું હતું. આ ભેટો પૈકી...

















