મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર જિલ્લાના માનોર પાસે રવિવારની મોડી સાંજે વાન અને કન્ટેનર વચ્ચેના ગખખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા હતા અને બીજા આઠ...
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાએ પોતાની ટીમમાં મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા વિનોદ તાવડેને મહાસચિવ બનાવ્યાં છે. આની સાથે બિહારના ઋતુરાજ...
કેન્દ્રીય કેબિનેટ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની દરખાસ્તને બુધવારે મંજૂરી આપે તેવી શક્યતા છે. અગાઉ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેય કાયદાને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની જાહેરાત કરીને માફી માગી હોવા છતાં દિલ્હીની બોર્ડર પર આશરે એક વર્ષથી આંદોલન કરી રહેલા...
કેન્દ્રીય કેબિનેટ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની દરખાસ્તને બુધવારે મંજૂરી આપે તેવી શક્યતા છે. અગાઉ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેય કાયદાને...
સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ નામની કંપનીએ તેના કર્મચારીની બે વર્ષની પુત્રીને દુર્લભ ગણાય તેવી બિમારીની સારવાર માટે રૂ.16 કરોડની જંગી માનવીય સહાય કરી છે. આ...
ઇન્દોર સતત પાંચમાં વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, જ્યારે છત્તીસગઢે દેશના સૌથી સ્વચ્છ રાજ્યનું સ્થાન જાળવી રાખ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2021માં...
આંધ્ર પ્રદેશમાં અતિ ભારે વરસાદના કારણે તબાહી મચી છે. આ વરસાદથી અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે અને 100 કરતા પણ વધારે લોકો...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેવદિવાળી અને ગુરુનાનક જયંતીના પ્રસંગે રાષ્ટ્રજોગ પ્રવચન કરીને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની અચાનક જાહેરાત કરી હતી....
ફાર્માસ્યુટિકલ સેક્ટરની પ્રથમ ગ્લોબલ ઈનોવેશન સમિટનું ઉદ્ધાટન કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 18 નવેમ્બરે જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં ભારતીય હેલ્થકેર સેક્ટરે...