ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ શનિવારે 121.06 કરોડના આંકને વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી શનિવાર સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,39,88,797 દર્દીઓ સાજા...
ભારતના રસ્તાઓ પર રખડતા પ્રાણીઓની સંખ્યા અંગે તાજેતરમાં એક રસપ્રદ રીપોર્ટ જાહેર થયો છે.આ પ્રથમ સ્ટેટ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સ રીપોર્ટમાં એવું અનુમાન વ્યક્ત કરવામાં...
સાઉથ આફ્રિકાના નવા કોરોના વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે. આ સ્થિતિમાં ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે એક વર્ચ્યુઅલ મીટિંગ કરી...
જળવાયુ પરિવર્તનને કારણે ભારતના વાતાવરણમાં તેની અસર જોવા મળી છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં તાપમાન ઘટી રહ્યું છે અને ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું...
તમામ આતંકીઓના હાથમાં નાળાછડી હતી અને હિન્દુ નામ દર્શાવતા ઓળખપત્ર હતા
વર્ષ 2008ના 26 નવેમ્બરના દિવસે ત્રાસવાદીઓ મુંબઈમાં આતંકી હુમલો કરે છે. ચાર દિવસ સુધી...
ભારતના 71મા બંધારણ દિવસ શુક્રવાર, 26 નવેમ્બરે ઉજવવામાં કરવામાં આવી હતી.. આ પ્રસંગે નવી દિલ્હીમાં સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. દેશની 14...
ગાંઘીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ માટે માટે ગુરુવારે દિલ્હીમાં રોડ શો કરવા માટે ગયેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત...
10 જાન્યુઆરી 2022થી ગુજરાતના ગાંધીનગર ખાતે ચાલુ થઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવાર, 25 નવેમ્બરે દેશની રાજધાની નવી...
દુનિયાના અનેક દેશોમાં ઘાતક નવા વેરિયન્ટના કેસ સામે આવ્યા પછી ભારત સરકારે રાજ્યોને એલર્ટ કર્યા છે. કેન્દ્ર સરકાર ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને...
ઉત્તરપ્રદેશમાં નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે આ એરપોર્ટ ઉત્તર ભારતનું લોજિસ્ટિક ગેટવે બનશે. નોઇડા એરપોર્ટનો એશિયાના...

















