ભારતમાં રવિવારે કોરોનાના વાઇરસના 1,65,553 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 46 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 2,78,94,800 થઈ...
ભારતમાં 1 જૂનથી ડોમેસ્ટિક ફ્લાઇટની મુસાફરી મોંઘી બનશે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ ડોમેસ્ટિક ફલાઈટના ભાડામાં 13થી 16 ટકાનો વધારો કર્યો છે, જે 1 જૂનથી અમલમાં...
ભારત સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ કમર્શિયલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ જુનના અંત સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, વંદે ભારત મિશન અને ભારત...
ભારતમાં કોરોના વાઇરસના સક્રિય કેસોનું ભારણ સતત ઘટી રહ્યું છે અને હાલમાં કુલ સક્રિય કેસોની સંખ્યા ઘટીને 23,43,152 થઇ ગઇ છે. 10 મે 2021ના...
ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વિમેન (IIW) દ્વારા તેના ડેપ્યુટી ડિરેક્ટર સંગીતા ચતલાનીની આગેવાની હેઠળની ખૂબ જ સમર્પિત અને પ્રખર ટીમ IIW યુકેની સહાયથી કોવિડ રોગચાળાની કટોકટીમાં...
અમેરિકાની કોર્ટે ટેલિમાર્કેટિંગ ફ્રોડ સ્કીમના કેસમાં એક ભારતીય નાગરિકને ગુરુવારે ત્રણ વર્ષની જેલ સજા કરી હતી. દિલ્હીના 34 વર્ષીય હિમાંશુ આસરીએ ટેલિમાર્કેટિંગ ફ્રોડ સ્કીમમાં...
કોરોના મહામારીના ઉદભવસ્થાનની WHO મારફત સર્વગ્રાહી તપાસ કરવાની વૈશ્વિક માગણીને ભારતે શુક્રવારે સમર્થન આપ્યું હતું. થોડા દિવસે પહેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેનને ચીનમાં કોરોના...
બહુજન સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતી વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરવા બાદ બોલિવૂડ અભિનેતા રણદીપ હૂડાની યુએન એમ્બેસેડર તરીકે હકાલપટ્ટી કરવામાં આવી...
ભારતમાં કોરોનાના દૈનિક કેસ આ મહિને બીજા વખત બે લાખથી ઓછા રહ્યાં હતા. શુક્રવારે કોરોનાના નવા કેસની સંખ્યા 1,86,364 રહી હતી, જે આશરે 44...
ભારતમાં કોરોના વાઇરસથી બુધવારે 3,847 લોકોના મોત થયા હતા અને નવા 2.11 લાખ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા ડેટા...