બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન કટ્ટરવાદી તત્વોએ હિન્દુ મંદિરો પર હુમલા કર્યા હતા. આ પછી ભડકેલી હિંસામાં 3ના મોત થયા હતા. હિંસાને પગલે સરકારે...
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના પીઢ નેતા ડો. મનમોહન સિંહ તબિયત લથળી છે. તાવ અને નબળાઇને પગલે તેમને દિલ્હીની એઇમ્પ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં માળખાગત સુવિધાના વિકાસ માટે રૂા.100 લાખ કરોડના ગતિ શક્તિ માસ્ટર પ્લાનનો પ્રારંભ કર્યો છે. પીએમ ગતિશક્તિ યોજનાનો હેતુ લોજિસ્ટિક્સ ખર્ચમાં...
ભારતે 15 ઓક્ટોબરથી વિદેશી પ્રવાસીઓને દેશમાં પ્રવેશવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. 15 ઓક્ટોબરથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવતા પ્રવાસીઓને ભારતના ટુરિસ્ટ વિઝા આપવાનું ચાલુ કરાશે....
યુનાઇટેડ આરબ અમિરાતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્શિયલ બાબતોના પ્રધાન શેખ મન્સુર બિન ઝાયેદ અલ નાહ્યાને તાજેતરમાં એક્સ્પો 2020 દુબઇમાં BAPS હિન્દુ મંદિરના મોડલનું...
BJP has nothing to hide or fear on Hindenburg Report issue:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમાજના ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણ માટે નિરંતર કામગીરી કરી રહી છે અને તે રીતે માનવ અધિકારોનું રક્ષણ કરી...
Supreme court
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયેલા જસ્ટિસ અભય એસ ઓકાએ જણાવ્યું હતું કે હાલમાં ભારતના ન્યાયતંત્ર સામે "વિશ્વાસની કટોકટી"નો પડકાર છે અને ન્યાયતંત્રના...
દેશમાં કોલસાની અછતને કારણે અંધારપટ છવાઈ જવાની ચિંતા વચ્ચે કેન્દ્રીય કોલસા પ્રધાન પ્રહલાદ જોશીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશભરમાં કોલસાના સપ્લાયમાં કોઇ ઢીલ નથી...
એર ઇન્ડિયાના ખાનગીકરણ બાદ સરકારને એરપોર્ટ અને ફ્લાઇટમાં સાંસદોને વીઆઇપી સુવિધાની ચિંતા સતાવી રહી છે. સરકારે એર ઇન્ડિયા સહિતની તમામ એરલાઇન્સ કંપનીઓને પત્ર લખી...
Tata Group will merge 4 airlines under Air India:
મુસાફરોની એર ટ્રાવેલ માટેની માગને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે એરલાઇન્સ કંપનીઓ 18 ઓક્ટોબરથી કેપેસિટીના કોઇપણ નિયંત્રણો વગર ડોમેસ્ટિક...