ભારતમાં કોરોના મહામારી વચ્ચે મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના કેસમાં મોટો વધારો થયો છે. દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી જ અત્યાર...
ભારતમાં રવિવારે સતત સાતમાં દિવસે કોરોનાના નવા કેસનો આંકડો ત્રણ લાખથી નીચો રહ્યો હતો, જોકે 3,741 લોકોના મોત થયા હતા. ભારતમાં 9મે 2021ના રોજ...
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. આ કારણે દિલ્હીમાં હવે 31મી મે સુધી...
ભારત સરકારની એરલાઇન્સ કંપની એર ઇંડિયાના પ્રવાસીઓનો ડેટા હેક થયો હોવાનું બહાર આવ્યું છે. એર ઇંડિયાના જણાવ્યા મુજબ એર ઇન્ડિયાના અંદાજે 45 લાખ પ્રવાસીઓના...
ભારતે રસીકરણ કવાયતમાં વધુ એક સીમાચિહ્ન પાર કર્યું છે કારણ કે, દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી...
કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ બીજા 30 દિવસ સુધી લંબાવ્યો છે. આ પ્રતિબંધ 21 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે, એમ...
ભારતમાં કોરોના વાઇરસના નવા દૈનિક કેસ સતત પાંચમાં દિવસે ત્રણ લાખથી નીચા રહ્યા હતા, જોકે એક દિવસમાં 4,209 લોકોના મોત થયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે...
ભારતમાં 1970ના દાયકાના ચીપકો આંદોલનના પ્રણેતા અને જાણીતા પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણાનુ કોરોનાથી સંક્રમિત થયા બાદ શુક્રવારે ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની ઉંમર...
બ્રિટનમાં ચાર લોકોના ઇન્ડિયન કોવિડ વેરિયન્ટથી મરણ થતા અને યુકેમાં ઇન્ડિયન વેરિયન્ટ ઝડપથી વિકસતો હોવાના અહેવાલો બાદ વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ...
ભારતના કોરોનાવાયરસ રોગચાળાના બીજી તરંગ સામે લડતાં, અગ્રણી ભારતીય આધ્યાત્મિક નેતા અને પવિત્ર તિર્થધામ ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ પ.પૂ. સ્વામી ચિદાનંદ સરસ્વતીજી...

















