નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા પોલીસે યોગેન્દ્ર યાદવ, બલદેવ સિંહ સિરસા, બલવિર એસ રાજેવાલ સહિત 20 ખેડૂત નેતાઓ સામે ગુરુવારે નોટિસ...
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાત સહિત છ રાજ્યોમાં ચૂંટણી લડવાની ગુરુવારે જાહેરાત કરી હતી. આદ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ...
ભારતમાં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી વ્યાપક હિંસામાં આશરે 300 પોલીસ જવાનો ઘાયલ થયા હતા. પોલીસે બુધવાર સુધીમાં 200...
દિલ્હીમાં હજારોએ ખેડૂતોએ હિંસા આચર્યા બાદ ખેડૂતોના સંગઠને તાકીદને અસરથી કિસાન ગણતંત્ર પરેડને મોકૂફ રાખી હતી અને તમામ પ્રદર્શકોઓને પરત આવવાની અપીલ કરી હતી....
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 72મા ગણતંત્ર દિવસ સમારંભ માટે ખાસ પ્રકારની પાઘડી પસંદ કરી હતી.. તેમણે આ વખતે ગુજરાતના જામગનરની ખાસ પાઘડી પહેરી હતી....
ભારતના પ્રજાસત્તાક દિને સેંકડો આંદોલનકારી ખેડૂતોએ કરેલી હિંસાની ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ ટીકા કરી હતી અને આ હિંસાથી પોતાને અલગ કરી હતી. ખેડૂતો...
ભારતની રાજધાની દિલ્હીમાં સેંકડો આંદોલનકારી ખેડૂતોએ અરાજનકતા અને દહેશતનો માહોલ ઊભો કરતા સ્થિતિની સમીક્ષા કરવા માટે સરકારે મંગળવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ...
ભારતની રાજધાની દિલ્હીના લાલ કિલ્લામાં ઘુસેલા સેંકડો આંદોલનકારી ખેડૂતોને પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસને સેલ છોડીને બહાર કાઢયા હતા. દિલ્હીના મધ્યમાં આવેલા આઇટીઓ વિસ્તારમાં...
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી ફંટાઈ, લાલ કિલ્લા ઉપર ઝંડા ફરકાવ્યા કેટલાક સ્થળોએ તોફાનોમાં એકનું...
ભારતમાં મંગળવારે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી હતી ત્યારે દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ ટ્રેક્ટર રેલીને નામે શહેરમાં હજારોની સંખ્યામાં ઘૂસી જઈ...
દેશના 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે નવી દિલ્હીના રાજપથ ખાતે યોજાયેલી પરેડમાં ભારતે પોતાની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવી હતી. પ્રજાસત્તાક...