છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર પર નક્સવાદીઓના હુમલામાં ઓછામાં ઓછા 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું....
મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં અસાધારણ વધારાને પગલે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારને કડક પગલાં ભરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્ર સરકારે રવિવારે મળેલી કેબિનેટ બેઠકમાં વીકેન્ડ લોકડાઉનનો...
ભારતમાં કોરોના વાઇરસ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દેશમાં રવિવારે કોરોના વાઇરસના નવા 93,249 કેસ નોંધાયા હતા, જે 19 સપ્ટેમ્બર પછીના સૌથી...
ભારતમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ કવાયત અંતર્ગત એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે રસીના ડોઝ આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. શુક્રવારે દેશમાં...
ભારતમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, કેરળ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં દૈનિક ધોરણે નોંધાતા કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં...
200 વર્ષ પહેલાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના મંદિરોની જમીનો અને આવક પર કબ્જો જમાવવા મંદિરો પર નિયંત્રણ મેળવવાની નીતિ લાગુ કરેલી નીતિનું પાલન કમનસીબે...
પ્રેસિડેન્ટ બાઇડેને ટ્રમ્પશાસનમાં લદાયેલો એચ-1બી વીઝા સહિત વિદેશી કર્મચારીઓ માટેનો વીઝા પ્રતિબંધ ઉઠાવી લેતાં હજારો ભારતીય આઇટી કર્મચારીઓને રાહત થશે. કોરોનાના રોગચાળા અને લોકડાઉન...
મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષના માર્ચમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં 6,51,513નો વધારો થયો હતો, જે અગાઉના પાંચ મહિનામાં નોંધાયેલા કુલ કેસના 88.23 ટકા કેસ થાય છે,...
ભારતમાં એક દિવસમાં કોરોના વાઇરસના નવા 72,330 કેસ નોંધાયા હતા, જે 11 ઓક્ટોબર 2020 પછી સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાથી 459 લોકોન મોત...
પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે બુધવારે ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત પરના 19 મહિના જૂના પ્રતિબંધને ઉઠાવી લીધો હતો. પાકિસ્તાનની કેબિનેટની આર્થિક સમન્વય સમિતિએ ભારત...