રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ઉદેપુરમાં એક કાર્યક્રમમાં મંગળવારે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં અલગ અલગ કારણોસર હિન્દુઓની વસતી ઓછી થઈ છે...
ભારતના ટોચના ધાર્મિક સંગઠન અખિલ ભારતીય અખાડા પરિષદના વડા નરેન્દ્ર ગિરિએ ઉત્તરપ્રદેશમાં આત્મહત્યા કરી હતી, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પ્રયાગરાજમાં તેમના નિવાસસ્થાને તેમનો...
ભારત વેક્સિન મૈત્રી પ્રોગ્રામ હેઠળ આગામી મહિનાથી કોરોનીની સરપ્લસ વેક્સિનની નિકાસ ફરી ચાલુ કરશે અને કોવેક્સ ગ્લોબલ હેઠળની પ્રતિબદ્ધતા પૂરી કરશે. જોકે પોતાના નાગરિકોને...
ગુજરાત એક દિવસના પ્રવાસે આવેલા ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે જાહેરાત કરી હતી કે 2022માં અમારી પાર્ટી ગુજરાત...
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં ધરપકડના બે મહિના બાદ સોમવારે મુંબઇની કોર્ટમાંથી જામીન મળ્યા હતા. કોર્ટે જામીન પર મુક્ત કરતાં...
ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રે પટેલ સોમવારે નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાઇડુ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની...
પંજાબના નવા મુખ્યમુખ્યાત ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે શપથ ગ્રહણ વિધિ બાદ પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તમામ ગરીબોના બિલ માફ કરવામાં આવશે....
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મસ્જિદમાંથી પીવાનું પાણી ભરવાના મુદ્દે ગરીબ હિન્દુ પરિવારને બંધક બનાવીને તેમની સાથે મારમીટ કરવામાં આવી હતી, એમ સોમવારે મીડિયા અહેવાલમાં જણાવાયું...
AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીને સોમવારે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતિક અહમદ સાથે મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. ઓવૈસી ગેંગસ્ટર...
ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 30,256 કેસ નોંધાયા હતા અને 295 લોકોના મોત થયા હતા. નવા કેસો સાથે કોરાનાના કુલ કેસની સંખ્યા વધીને આશરે...
















