વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે ગુજરાતમાં 7,100 રામ મંદિરોમાં આરતી અને રામધૂન થશે અને 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરાવવામાં આવશે. ભાજપની કારોબારી બેઠકમાં...
- બાર્ની ચૌધરી દ્વારા દક્ષિણ એશિયાના લૉયર્સ એ જાણવાની માંગ કરી રહ્યા છે કે જ્યુડીશીયરીમાં નિમણુંક માટે અરજી કરનારા ઉમેદવારોને નકારી કાઢવા માટે જજીસને શીખવવામાં...
કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું શ્રીનગરમાં બુધવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. સૈયદ અલી શાહ ગિલાનીના નિધનને પગલે કાશ્મીર...
ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે પ્રથમ વખત રાજદ્વારી મંત્રણા કરી હોવાનું મંગળવારે સ્વીકાર્યું હતું. કતારની રાજધાની દોહામાં તાલિબાનની પોલિટિકલ ઓફિસના હેડ શેર મોહમ્મદ અબ્બાસે ભારતીય...
Transfer of 6 teachers for performing aarti of Asaram's photo
સુપ્રીમ કોર્ટે બળાત્કારના આરોપમાં જેલની સજા કાપી રહેલા આસારામ બાપુની જામીન અરજી મંગળવારે ફગાવી દીધી હતી. જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા...
કર્ણાટકના બેંગલુરુમાં સોમવારની રાત્રે ઓડી કાર વીજળીના થાંભલા સાથે ધડાકા સાથે અથડાતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા.આ અકસ્માતમાં ધારાસભ્યનાં પુત્ર અને પુત્રવધૂ...
રાજસ્થાનમાં મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં હતા અને 7 લોકોને ઇજા થઈ હતી. તૂફાન જીપ...
ભારતની સુપ્રીમ કોર્ટમાં મંગળવારે પ્રથમ વખત એક સાથે ત્રણ મહિલા ન્યાયમૂર્તિ સહિત નવા 9 ન્યાયાધિશે શપથ ગ્રહણ કર્યા હતા. ભારતની સર્વોચ્ચ અદાલતમાં એકસાથે નવ...
અમેરિકાના સૈનિકોની વારસી સાથે અફઘાનિસ્તાનમાંથી હજારો ભારતીયોને તેમજ અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ નાગરિકોને પાછા લાવવામાં આવ્યા બાદ ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાનુ રેસ્ક્યુ મિશન સમાપ્ત...
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂુરી આપી છે...