કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગાએ ભારત અને ફિલિપાઇન્સની યાત્રા રદ કરી છે. તેઓ એપ્રિલના અંતિમ ભાગમાં આ યાત્રા કરવાના હતા,...
ભારતની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે તે એસ્ટ્રાઝેનેકા વેક્સીનનું રાજ્ય સરકારોને ડોઝ દીઠ રૂ.400 (5.30 ડોલર)...
ભારત સરકારે ઓક્સિજનને આવશ્યક જાહેર આરોગ્ય કોમોડિટી જાહેર કરીને ઔદ્યોગિક વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં દેશમાં કોરોનાના કહેર વચ્ચે મેડિકલ ઓક્સિજનની કટોકટી ઊભી...
મહારાષ્ટ્રના નાસિકમાં ટેન્કરમાંથી ઓક્સિજન લીક થવાથી બુઘવારે 22 કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોત થયા હતા. નાસિકમાં આ દુર્ઘટના ટેન્કર ભરતી વખતે લિકેજને કારણે થયો હતો. પ્રાપ્ત...
ભારતમાં કોરોનાના કેસનો દૈનિક આંકડો બુધવારે ત્રણ લાખની એકદમ નજીક પહોંચી ગયો હતો. મૃત્યુ પામનારા દર્દીઓનો આંકડો 2000ને પાર થઈ ગયો હતો. કોરોનાની બીજી...
ભારતમાં છેલ્લાં છ દિવસથી કોરોના વાઇરસના બે લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 20 એપ્રિલે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં રાજ્યોને સલાહ...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ બન્યાં છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ...
કોરોનાના વધતા જતા સંકટને પગલે ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં વીકેન્ડ લોકડાઉનની મંગળવારે જાહેરાત કરવામા આવી હતી. રાજ્યની યોગી સરકારે સમગ્ર રાજ્યમાં શનિવાર અને...
અમેરિકાએ તેના નાગરિકોને ભારતનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. ભારતમાં કોવિડ-19ના ખૂબ ઊંચા પ્રમાણને કારણે સંપૂર્ણ વેક્સીન લીધી હોય તેવા નાગરિકોને પણ ભારત ન...
ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. દેશમાં 15 એપ્રિલ પછીથી સતત છ દિવસ માટે કોરોનાના બે લાખથી વધુ નવા કેસ નોંધાયા...