ભારતના ભાગેડુ ડાયમન્ડ બિઝનેસમેન નીરવ મોદીએ બુધવારે લંડનની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી કરવા માટે છેલ્લી ઘડીના પ્રયાસ કર્યા હતા. નીરવ મોદીએ...
Bhagwat
નાગરિક્તા સુધારા કાયદો (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી (એનઆરસી)ને હિન્દુ-મુસ્લિમોના વિભાજન સાથે કોઈ લેવા દેવા નથી. રાજકીય લાભ મેળવવા માટે આ મુદ્દાઓને કોમવાદી બનાવી...
ભારતની રાજધાની દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં ઉત્તરપ્રદેશ સરકારે શુક્રવારે મોટી કાર્યવાહીને ગેરકાયદેસર રીતે બનેલા રોહિંગ્યા કેમ્પ પર બુઝડોઝર ફેરવીને ધ્વંશ કરી દીધા હતા. સિંચાઈ...
રાફેલ યુદ્ધ વિમાનોની સાતમી ખેપમાં ત્રણ વધારે વિમાન ફ્રાંસથી ઉડાન ભરીને લગભગ આઠ હજાર કિલોમીટરનું અંતર કાપીને ગુરુવારે ભારત પહોંચ્યા હતા. આ વિમાનોને ભારતીય...
વોશિંગ્ટનમાં ગયા વિકેન્ડ દરમિયાન યોજાએલી મિસ ઈન્ડિયા યુએસએ સૌંદર્ય સ્પર્ધામાં મિશિગનની રહેવાસી, 25 વર્ષની વૈદેહી ડોંગરેએ મિસ ઈન્ડિયા યુએસએનો તાજ હાંસલ કર્યો હતો. જ્યોર્જીઆની...
ગુજરાતમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવેશનો સંકેત આપતા મમતા બેનર્જીએ 21 જુલાઈ રાજ્યમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ તેમના પક્ષ તૃણમુલ કોંગ્રેસ...
ભારતમાં જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચે કોરોનાથી આશરે 50 લાખ (4.9 મિલિયન)ના મોત થયા હોવાની આશંકા છે, જે ભારતની આઝાદી અને ભારત-પાકિસ્તાન ભાગલા પછીની...
અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની સોમવારે ધરપકડ કરાયા બાદ તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે રાજ...
અમેરિકાએ ભારત અને પાકિસ્તાન માટેની ટ્રાવેલ એડવાઇઝરીને હળવી કરી છે. કોરોનાના મોત અને નવા કેસોમાં ઘટાડાને પગલે ભારત માટેની ટ્રાવેલ એડવાઇઝરીને સૌથી ઊંચા ફોર...
ભારતમાં કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોમવારે દેશમાં કોરોનાના કેસનો આંકડો 30,000 પર પહોંચ્યો હતો, જે છેલ્લાં 125 દિવસના સૌથી ઓછા કેસ...