ભારતમાં સતત ચોથા દિવસે 45000થી વધુ નવા કેસ નોંધાતા કુલ આંકડો ભયજનક સપાટીની નજીક જઈ રહ્યો છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા નોઇડા, કોલકત્તા અને મુંબઈમાં ભારતીય તબીબી સંશોધન પરિષદની ત્રણ નવી લેબનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય...
કોરોનાવાઈરસના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકારે વંદે ભારત મિશન ફેઝ-5 શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ જાણકારી નાગરિક...
ભારતમાં સતત ત્રીજા દિવસે 50000ની નજીક નવા કેસ નોંધાતા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે....
મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખૂદ તેમણે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. શિવરાજસિંહ ચૌહાણે શનિવારે બપોરે 12...
દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યાં છે, છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ આશરે 30 હજાર કોવિડ-19 સંક્રમિતો સામે આવી રહ્યાં હતા, હવે આ આંક઼ડો...
કેરળમાં થોડા દિવસ પહેલા એક મહિલાએ એક અંધ વૃદ્ધને બસમાં બેસાડવા માટે મદદ કરી હતી. આ માટે મહિલાએ પહેલા બસની પાછળ દોડી તે રોકવા...
ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં કેટલીક વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠકો પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. દેશમાં...
છેલ્લા ૨૪ કલાક દરમિાયન કોરોના વાયરસના સંક્રમણે દેશમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના જેટલા કેસ નોંધાયા છે તેટલા અત્યાર...
ભારતે હવે કેટલીક વિદેશી એરલાઈન્સને પણ દ્વિપક્ષી ધોરણે ભારત આવવા મંજુરી આપી છે ત્યારે દિલ્હી આવતા આવા તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ માટે સરકારે હાલના સંજોગોમાં...