ઇન્ડિયાનાપોલીસ ફેડએકસ ફેસીલીટી ખાતે ફેડએકસ ભૂતપૂર્વ કર્મચારીએ કરેલા આડેધડ ગોળીબારથી ત્રણ મ‌હિલા સ‌હિત ચાર શીખ ઉપરાંત અન્‍ય ચારનાં મોત નીપજ્યા હતા અને અન્‍ય પાંચને...
દિલ્હી હાઇકોર્ટમાં NRIsના કલ્યાણ માટે રાષ્ટ્રીય સ્તરનું કમિશન બનાવવાની માગણી કરતી એક જાહેર હિતની અરજી (પીઆઇએલ) થઈ છે. કોર્ટમાં માગણી કરવામાં આવી છે તે...
ભારતના ગૃહ મંત્રાલયે ઓવરશીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ ઇશ્યૂ કરવાના નિયમો સરળ બનાવ્યા છે. નવા નિયમ મુજબ 20 વર્ષની ઉંમર બાદ OCI કાર્ડહોલ્ડર...
ભારતમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે બે લાખથી વધુ કેસ નોંધાયા હતા અને 1,000થી વધુ લોકોના મોત થયા હતા....
વેપાર, રોકાણ અને ક્લાઇમેટ એક્શન ક્ષેત્રે ભારત-યુકેના સંબંધોને ફરીથી સશક્ત બનાવવા અને ભારત-યુકે વચ્ચેના ભાવિ જોડાણો માટેના મોટેભાગે સહમત એવા ‘રોડમેપ 2030’ને અંતિમ સ્વરૂપ...
ભારતની રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના ઝડપી ફેલાવાને પગલે રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વીકેન્ડ લોકડાઉનની ગુરુવારે જાહેરાત કરી હતી.. આ લોકડાઉન શુક્રવારે રાતે 10 વાગ્યાથી...
યુ. એસ. ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ ગ્રેહામ કરમ સ્ટીહે કેન્ટોન ટાઉનશીપના શૈલેષ પટેલને બાળકોના જાતિય શોષણ માટે દોષિત ઠેરવ્યો છે. આવતા મહિને પટેલ સજા ફરમાવાશે....
ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો બે લાખને પાર થઈ ગયો હતો અને 1,083 લોકોના મોત થયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 14 લાખને...
કોરાનાએ રૌદ્વ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ભારતના સૌથી સમૃદ્ર રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસની ચેઈન તોડવા 15 દિવસના આંશિક લોકડાઉનની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી....
UP Prime Minister Yogi Adityanath
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બુધવારે તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'પ્રાથમિક લક્ષણો જણાયા બાદ મેં કોવિડ રિપોર્ટ કરાવ્યો હતો...