દક્ષિણ ભારતના ફિલ્મી સુપરસ્ટાર રજનીકાંતએ આખરે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાનો નવો રાજકીય પક્ષ સ્થાપવાની ગુરુવારે જાહેરાત કરી હતી. અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની...
ભારતની મરી-મસાલા કંપની એમડીએચના સ્થાપક- સંચાલક મહાશય ધર્મપાલ ગુલાટીનું ગુરુવારે અવસાન થયું હતું. પદ્મભૂષણથી નવાજાયેલા ધર્મપાલ 97 વર્ષના હતા.
કોરોનાથી સાજા થઇ ગયા બાદ એમના...
ભારતમાં કોરોના કેસની સંખ્યા ગુરુવારે 95 લાખને વટાવી ગઈ હતી. આની સામે અત્યાર સુધી આશરે 89.73 લાખ લોકો કોરોનાથી રિકવર થયા છે. તેનાથી રાષ્ટ્રીય...
અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પ સરકારે H-1B નિયમોમાં કરેલા બે મહત્ત્વના સુધારાને અટકાવી દીધા છે. ટ્રમ્પ સરકારે વિદેશી કર્મચારીઓને ભરતી કરવામાં અમેરિકાની કંપનીઓની ક્ષમતાને નિયંત્રિત...
સરકારના કૃષિ કાયદા સામે દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને હરિયાણાની ખાપ પંચાયલ ટેકો જાહેર કરીને બુધવારે ધમકી આપી છે કે ત્રણ ડિસેમ્બરે થનારી વાટાઘાટોમાં કોઈ સમાધાન...
વિદેશમાં રહેતા ભારતીય મતદાતાને ઇલેક્ટ્રોનિકલ પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરવાની સુવિધા મળે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે વિદેશી ભારતીય મતદારોને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ...
મંગળવારે સરકાર સાથે 35 ખેડૂત સંગઠનોની 3 કલાક સુધી ચાલેલી મંત્રણા નિષ્ફળ રહી હતી. સરકારે ત્રણ કૃષિ કાયદાના વિવાદાસ્પદ મુદ્દાની વિચારણા કરવા માટે એક...
ભારત સ્થિત કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરવાના કેસમાં અમદાવાદવાસી એક ભારતીય નાગરિકને 20 વર્ષની જેલ સજા કરવામાં આવી છે.
2013થી 2016...
ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈની હોસ્પિટલમાં મંગળવારે નિધન થયું હતું. તેમની ઉંમર 66 વર્ષ હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ફેફસાંમાં સમસ્યા ઊભી...
કૃષિ બિલોના વિરોધમાં દિલ્હીની સીમા પર આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓએ આંદોલનના 5 દિવસ પછી મંગળવારે સરકાર સાથે મંત્રણા ચાલુ કરી હતી. દિલ્હીના વિજ્ઞાન...

















