મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષના માર્ચમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં 6,51,513નો વધારો થયો હતો, જે અગાઉના પાંચ મહિનામાં નોંધાયેલા કુલ કેસના 88.23 ટકા કેસ થાય છે,...
ભારતમાં એક દિવસમાં કોરોના વાઇરસના નવા 72,330 કેસ નોંધાયા હતા, જે 11 ઓક્ટોબર 2020 પછી સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાથી 459 લોકોન મોત...
પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે બુધવારે ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત પરના 19 મહિના જૂના પ્રતિબંધને ઉઠાવી લીધો હતો. પાકિસ્તાનની કેબિનેટની આર્થિક સમન્વય સમિતિએ ભારત...
દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે બીજા રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરો માટે પહેલી એપ્રિલ 2021થી કોરોનાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ...
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના નવા 53,480 નવા કેસ નોંધાયા હતા અને 354 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 1,21,49,335 થયા...
ભારતમાં કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે મંગળવારે (30 એપ્રિલ) જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાઈરસના રોગચાળાની સ્થિતિ છેલ્લા થોડા દિવસોથી રોજેરોજ વધુ ને વધુ કથળી...
વિદેશમાં સ્થાયી થયેલા, વિદેશી સીટીઝનશિપ ધરાવતા ભારતીય મૂળના લોકો પાસે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ્ઝ હોય તેમણે ભારત જતી વખતે તેમના જૂના, એક્સપાયર...
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) મંગળવારે દેશના તમામ એરપોર્ટને તાકીદ કરી હતી કે એરપોર્ટ સંકુલમાં કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું પાલન ન કરતાં મુસાફરો પાસેથી...
ભારતમાં એક દિવસમાં કોરોના વાઇરસના નવા 56,211 કેસ નોંધાયા હતા અને 271 લોકોના મોત થયા હતા. દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી 78.56 ટકા કેસ છ...
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ બનતા રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે સ્ટેટ ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી હતી અને અંતિમ પગલા તરીકે લોકડાઉનની વ્યૂહરચના તાકીદે તૈયાર...

















