કોરોના વાયરસ સંકટની વચ્ચે ભારત સરકારના ટ્વિટર હેન્ડલને લઈને અમેરિકાનું વલણ બદલાયુ છે. વ્હાઈટ હાઉસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન સહિત ભારતના...
ભાગેડુ ડિફોલ્ટર્સ મેહુલ ચોકસી, નિરવ મોદી અને વિજય માલ્યાની કંપનીઓ સહિત દેશના ટોચના ૫૦ વિલફુલ ડિફોલ્ટર્સની 30 સપ્ટેમ્બર 2019 સુધીની રૂ૬૮,૬૦૭ કરોડની બાકીની લોન...
ICMRએ ટ્વીટ કરીને કહ્યું કે, અત્યારે કોરોના વાયરસ માટે કોઈ ચોક્કસ ઉપચાર શોધવામાં આવ્યો નથી. આ જીવલેણ વાયરસને ડામવા માટે Convalescent plasmaએ ડોક્ટર્સ અને...
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી લગભગ 31,332 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આ બીમારીથી 7,696...
સાઉથ એશિયન મૂળના અસંખ્ય દર્દીઓ, ડોકટરો, નર્સો અને કેરર લોકોના મૃત્યુનો દર વધી રહ્યો છે ત્યારે કોવિડ-19થી વધતી જતી જાનહાનીથી બચવા સરકારને તાત્કાલિક કાર્યવાહી...
કોરોના વાયરસને લઈને દેશભરમાં ડરનો માહોલ પેદા થયો છે. આ વચ્ચે સ્વાસ્થય મંત્રાલયે વાયરસની વેક્સીનને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી...
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 29,572એ પહોંચી છે અને 939 લોકોના મોત થયા છે. સોમવારે મહારાષ્ટ્રમાં 522, ગુજરાતમાં 247, દિલ્હીમાં 190, રાજસ્થાનમાં 77 સહિત 1500થી...
દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 27892 થઈ ગઈ છે. દેશભરમાં કોરોના થી 872 લોકોના મોત થયા છે. જ્યારે 20835 એક્ટિવ કેસ છે....
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28,074 થઈ ગઈ છે. સોમવારે આંધ્રપ્રદેશમાં 80, પશ્વિમ બંગાળમાં 38, રાજસ્થાનમાં 36, બિહારમાં 13, ઓરિસ્સામાં 5 અને ઝારખંડમાં 1 દર્દીનો...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનની પ્રતિકૂળ અસર કાયદા વ્યવસ્થા પર પણ જણાય છે. 23 માર્ચથી જ સુપ્રીમ કોર્ટે તેના દરવાજા બંધ...