પાલઘર મોબ લિન્ચિંગના મામલામાં સોમવારે ગૃહમંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે જ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પ્રમાણે કેટલાક રાજ્યોમાં 20 એપ્રિલે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી દીધી છે. પરંતુ, તેલંગાણા, પંજાબ અને દિલ્હીએ સોમવારથી કોઇ...
ભારતમાં એક તરફ આરોગ્ય મંત્રાલય તરફથી એવું કહેવાયું છે કે દેશમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાત અને...
દેશમાં પ્રસરી ચૂકેલા કોરોના સંકટ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સમક્ષ ભાઇચારો અને એકતા જાળવી રાખવાની અપીલ કરી છે. પીએમ મોદીએ જણાવ્યુ કે કોરોના...
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઈન્સને આદેશ આપતા કહ્યું છે કે તેઓ 4 મે માટે ટિકિટોનું બૂકિંગ બંધ કરી દે કેમ કે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ...
કોરોના વાયરસની કારણે ગુરુવારથી શુક્વાર સુધીમાં વીતેલા 24 કલાકમાં ભારતમાં વધુ 32 મોત નોંધાયાં છે જ્યારે નવા 1076 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં...
કોરોના વાઈરસે ભારતીય નૌસેનાને પણ પોતાના સંકજામાં લઈ લીધી છે. જેમાં 21 નૌસૈનિક કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામને મુંબઈની નેવી હોસ્પિટલમાં ભરતી...
યુકે સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે, કોરોના વાઈરસના રોગચાળાના પગલે ભારતમાં પ્રવાસ નિયંત્રણો જાહેર કરાયા પછી ત્યાં ફસાઈ ગયેલા બ્રિટિશ નાગરિકોને વતન પાછા...
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13664 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં...
અમદાવાદમાં એક સરકારી હોસ્પિટલમાં કોરોના વાઈરસના ચેપગ્રસ્ત દર્દીઓને તેમના ધર્મના આધારે અલગ પાડવામાં આવી રહ્યા હોવાના એક મીડિયા અહેવાલના સંદર્ભમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય...