બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા રાજયોગિની દાદી હ્રદયમોહિની ગુરુવારે દેવલોક પામ્યા હતા. 93 વર્ષની ઉંમરે તેમણે સવારે 10.30 કલાકે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ...
ભારતમાં ડિસેમ્બર પછીથી ગુરુવારે કોરોનાના એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને તેનાથી સરકાર વિવિધ...
હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં મહાશિવરાત્રીના દિવસે પ્રથમ શાહી સ્નાન કરવામાં આવ્યું હતું. હરિદ્વારના હર કી પૌડી ઘાટ પર આશરે 22 લાખ ભક્તોએ ડૂબકી લગાવી હતી....
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગુરુવારે કોરોના વેક્સિનનો પહેલો ડૉઝ લીધો હતો, એવી વડાપ્રધાન મોદીએ બપોરે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર...
કોરોનાના કેસોમાં ઉછાળો આવતા મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં 15થી 21 માર્ચ સુધી સાત દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન દરમિયાન માત્ર જીવન...
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તરીકે બુધવારે તીરથ સિંહ રાવતે શપથ લીધાં હતા. તેઓ રાજ્યના 11માં મુખ્યપ્રધાન બન્યા છે. તેમને દેહરાદૂનમાં ભાજપા ધારાસભ્ય દળની બેઠકમાં પાર્ટીના નેતા...
ભારતમાં કૃષિ સુધારાના ત્રણ નવા કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં થઇ રહેલા શાંતિપૂર્ણ વિરોધ અને પ્રેસ સ્વાતંત્ર્ય મુદ્દે સોમવારે બ્રિટિશ સંસદસભ્યોના જૂથ વચ્ચે...
કોરોનાના રોગચાળાને એક વર્ષ થયું તે દરમિયાન અમેરિકા, કેનેડામાં એશિયન સમુદાયના લોકો સામે હેટક્રાઇમની ઘટનાઓમાં વધારો થયો છે. ગત વર્ષે માર્ચથી ડીસેમ્બર સુધીમાં અમેરિકામાં...
અમેરિકામાં વ્હાઇટ હાઉસ મિલિટરી ઓફિસના ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન માજુ વર્ગીસની મંગળવારે વિધિવત નિમણુક કરવામાં આવી હતી. વર્ગીસ અગાઉ બાઇડેન ચૂંટણી અભિયાન સમિતિ અને...
દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચથી 'આઝાદી કા અમૃત મહોત્સવ' નામની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવશે. આ ઉજવણીના...

















