ભારતમાં 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાનના પ્રારંભ બાદ મંગળવાર સુધીમાં 4.54 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી, જેમાંથી માત્ર 0.18 ટકા લોકોને આડઅસર થઈ હતી....
The film speculates on the life of fugitive businessman Vijay Mallya
ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોમવારે રજૂ કરેલા વિદેશ મંત્રાલયના પત્ર મુજબ ભાગેડુ વિજય માલ્યાને બ્રિટનમાંથી ભારત લાવવામાં વિલંબ માટે કાનૂની જટિલતા જવાબદાર છે. આ...
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી સામે રસીકરણ અભિયાનનો શનિવારે પ્રારંભ કરાવ્યા બાદ બે દિવસમાં 2.24 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. પ્રથમ દિવસે...
સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને સૂચિત ટ્રેકટર રેલી કાયદા અને વ્યવસ્થાનો...
ભારતના લિજન્ડરી શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું મુંબઈમાં તેમના નિવાસસ્થાને રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 89 વર્ષની હતી. ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે અમેરિકા ખાતેના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં ગુજરાત ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વધુ પ્રવાસીઓ આવે છે. છેલ્લાં બે...
President Biden to sign gun control order
અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડને નવા વહીવટીતંત્રમાં મહત્ત્વના હોદ્દા માટે 20 ઇન્ડિયન અમેરિકનની પસંદગી કરી છે, જે તુલનાત્મક રીતે નાના ભારતીય સમુદાય માટે...
ભારતમાં રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે શનિવારે આશરે 1.91 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. દેશમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 21,291 લોકોને વેક્સિન આપવામાં આવી હતી....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિડિયો કોન્ફરિંગ મારફત ગુજરાત સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો....
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બહુચર્ચિત ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકો મોટી સંખ્યામાં અને વધુ પ્રમાણમાં દાન આપી રહ્યા છે. 15 જાન્યુઆરીથી વિશ્વ હિન્દુ પરિષદે...