ઓડિશામાં પુરીના પ્રસિદ્ધ શ્રીજગન્નાથ મંદિરના ઓછામાં ઓછા ૩૫૧ પૂજારી અને ૫૩ કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મંદિરમાં કાર્ય કરતા...
મથુરામાં ભગવાન કૃષ્ણના જન્મસ્થાનની નજીક આવેલી મસ્જિદ હટાવવાના મુદ્દે વિચારવિમર્શ કરવા ૧૫મી ઓક્ટોબરે વૃંદાવનમાં પ્રમુખ અખાડાના મુખ્ય સંતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન...
બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં સીબીઆઇની વિશેષ અદાલતે તેના ચુકાદામાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિતના તમામ 32 આરોપીઓને...
ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાના મૃતદેહના મંગળવારની રાત્રીએ પોલિસે પરિવારજનોની ગેરહાજરીમાં અંતિમસંસ્કાર કર્યા હતા. ગામજનોના વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર...
અયોધ્યામાં બાબરી ધ્વંશ કેસનો લખનૌ ખાતેની CBIની વિશેષ અદાલત ચુકાદો 30 સપ્ટેમ્બરે આપશે. ન્યાયાધિશ એસ કે યાદવે તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ આપ્યો છે....
ચૂંટણી પંચે ગુજરાત સહિતના 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકોની પેટા ચૂંટણીની તારીખો મંગળવારે જાહેર કરી હતી..આ બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે અને 10...
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની દલિત યુવતીએ મંગળવારે દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોના અથાક પ્રયાસો પણ પીડિતાને બચાવી...
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં પોતાના કામકાજને મંગળવારે અટકાવ્યું દીધું હતું. એમ્નેસ્ટીએ એવો આક્ષેપ કર્યો હતેા કે માનવઅધિકારોના ઉલ્લંઘન અંગે અવાજ ઉઠાવવાથી...
વોલમાર્ટે £6.5 બિલીયનનું મૂલ્ય ધરાવતા પોતાની બ્રિટિશ સુપરમાર્કેટ ચેઇન આસ્ડાની ખરીદી માટે પસંદગીના બિડરો તરીકે યુકે પેટ્રોલ સ્ટેશન ઓપરેટર ઇજી ગ્રુપના બિલીયોનેર ગુજરાતી ભાઇઓ...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે આક્ષેપ કર્યો હતો કે કૃષિ સંબંધિત નવા કાયદા ખેડૂતો માટે મોતની સજા સમાન છે. સરકાર સંસદની અંદર અને બહાર...

















