ગયા વર્ષે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર બ્રિટિશ પાકિસ્તાનીઓ, કાશ્મીરીઓ અને ખાલિસ્તાન તરફી બ્રિટિશ શીખો દ્વારા આયોજિત વિરોધને લક્ષમાં લેતા નવા ભારતીય હાઇ કમિશ્નર...
દેશભરમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 50 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે. 24 કલાકમાં વધુ 52886 કેસ...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નવી દિલ્હી સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની એક ટીમ તેમની પર નજર રાખી રહી છે. તાજેતરમાં જ...
ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 65002 કેસ નોંધાતા કુલ કેસ 2526192 થઈ ગયા છે. જોકે, એક સારી બાબત...
અમેરિકાની ચૂંટણીમાં શંકાસ્પદ ભૂમિકા ભજવવાના આરોપનો સામનો કરી રહેલા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ, ફેસબુક પર હવે ભારતમાં ભાજપના નેતાઓની ‘હેટ સ્પીચ’ યથાવત રાખીને તેના પ્લેટફોર્મનો...
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને પોતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. શાહે જણાવ્યું હતું કે તેઓ કોરોના સામે લડવામાં પોતાની...
સુપ્રીમકોર્ટે માનહાની કેસ મામલે સિનિયર વકીલ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા છે. પ્રશાંતે ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે અને 4 પૂર્વ સીજેઆઈ વિરુદ્ધ ટ્વિટ કર્યું હતું....
બેંગ્લુરૂમાં સોશિયલ મીડિયા પર મોહમ્મદ પયગંબર સાહેબ વિરૂદ્ધ લખાયેલી એક પોસ્ટના પગલે બેંગ્લુરૂના ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મંગળવારે મોડી રાતે...
દેશના પાટનગર નવી દિલ્હી સહિત ઉત્તર ભારતનાં પાંચ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરે હાહાકાર મચાવ્યો હતો. એકલા બિહારમાં 77 લાખ લોકોને પૂરની પ્રતિકૂળ અસર...
ભારતમાં કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના...