પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રવિવારે જાહેરાત કરી હતી કે તેમની સરકાર ગિલગિટ-બાલ્ટિસ્તાનને પ્રાંતનો દરજ્જો આપશે. જોકે ભારતે પાકિસ્તાનની આ હિલચાલનો વિરોધ કર્યો છે....
ફ્રાંસમાં ધર્મના નામે તાજેતરમાં થયેલી હત્યાઓને ભારતની 130 જાણીતી હસ્તીઓ શનિવારે એક નિવેદન જારી કરીને આકરી ટીકા કરી છે. ફિલ્મ અભિનેતા નસરૂદ્દીન શાહ, શબાના...
ભારત બાયોટેક આગામી વર્ષના બીજા ક્વાર્ટરમાં કોરોના વાઇરસની તેની વેક્સિન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ભારતના નિયમનકારી સત્તાવાળા પાસેથી જરુરી મંજૂરી મળી જશે...
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે જણાવ્યું હતું કે તેમની સરકાર લવ જેહાદને ડામવા માટે આકરો કાયદો લાગશે. તેમને અલ્હાબાદ હાઇ કોર્ટના આદેશને ટાંક્યો હતો,...
અમેરિકાની કોર્ટે 2005માં સેટેલાઇટ સોદો રદ કરવા બદલ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)ના કોમર્શિયલ એકમ એન્ટ્રીક્સ કોર્પોરેશનને બેંગ્લોર સ્થિત સ્ટાર્ટઅપ્સ દેવાસ મલ્ટીમીડિયાને 1.2 બિલિયન...
વિશ્વ બેન્કે ગુરૂવારે જણાવ્યું હતું કે કોરોના મહામારી અને વૈશ્વિક આર્થિક મંદીના કારણે ચાલુ વર્ષે ભારતમાં રેમિટન્સ આશરે નવ ટકા ઘટીને 76 બિલિયન ડોલર...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ત્રાસવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકરોની ગોળી મારીને ગુરુવારે હત્યા કરી હતી. યુ કે પોરા વિસ્તારમાં આ નેતાઓ કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે...
ભારતમાં કોરોના વાઇરસના એક્ટિવ કેસની સંખ્યા આશરે ત્રણ મહિના પછી પ્રથમ વખત ઘટીને છ લાખથી નીચી રહી છે. હાલમાં એક્ટિવ કેસનું પ્રમાણ કુલ કેસના...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે કે તરત દેશના દરેક નાગરિકને આપવામાં આવશે. હાલ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ ચાલું...
ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા 29 ઓક્ટોબરથી ચાર નવેમ્બર 2020 દરમિયાન ફ્રાન્સ, જર્મની અને બ્રિટનની મુલાકાત લેશે. ફ્રાન્સ, જર્મની અને બ્રિટન ભારતના વ્યૂહાત્મક ભાગીદાર...

















