વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 14 એપ્રિલે દેશમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રને સંબોધન કરતા દેશના તમામ લોકોનો કોરોના વિરુદ્ધના જંગમાં સહયોગ બદલ આભાર...
વડાપ્રધાને સવારે 10 વાગ્યે પોતાના સંબોધનમાં આ જાહેરાત કરી તેની થોડી મિનિટોમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારતમાં આવતી અને ભારતથી...
ભારતમાં કોરોનાના કેસો ઝડપભેર વધવા લાગ્યા છે અને એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 1276 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી અર્ધોઅર્ધ કેસ દિલ્હી-મુંબઈમાં જ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રજોગ સંબોધન કરતા દેશના તમામ લોકોનો કોરોના વિરુદ્ધની જંગમાં સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો...
કોરોના વાઈરસના રોગચાળાના કારણે લોકડાઉન જાહેર થયા અને પ્રવાસ ઉપર નિયંત્રણો મુકાયા તેના કારણે ભારતમાં ફસાઈ ગયેલા વિદેશી નાગરિકોના વીસા ભારત સરકારે 30 એપ્રિલની...
દિલ્હીમાં આજે સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 2.7ની હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે બપોરે 1.26 વાગ્યે...
વિશ્વભરમાં કોરોના વાઇરસના રોગચાળાના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી થતાં અનેક નાગરિકો બીજા દેશોમાં ફસાયા છે. આ સ્થિતિમાં વિવિધ દેશોમાં ફલાયેલા પોતાના નાગરિકોને પરત...
દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને આવતીકાલે 21 દિવસ પુરા થશે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધશે.વડાપ્રધાનના કાર્યાલયે ટ્વીટ...
કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયતરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે સોમવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને...
દેશમાં કોરોનાના પોઝીટીવ કેસોમાં એક જ દિવસમાં 1000થી વધુ વધારાનો નવો રેકોર્ડ સર્જાયો છે અને મૃત્યુમાં પણ 40 દર્દીઓએ અંતિમ શ્ર્વાસ લેતા તે અત્યાર...