ભારતની સરકારી માલિકીની એરલાઈન એર ઈન્ડિયાની કોરોના વાઈરસના રોગચાળા દરમિયાન અનેક દેશોમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પાછા લાવવા માટે સંખ્યાબંધ રેસ્કયુ ફલાઈટ્સના સંચાલન બદલ પ્રશંસા...
કોરોના વાયરસના 21 દિવસના લોકડાઉનના 9માં દિવસે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને ત્રીજી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. દેશમાં મહામારી વચ્ચે લોકોએ દર્શાવેલી એકતાના પીએમ મોદીએ...
કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે તેવા સમયે દિલ્હીમાં તબલિગી સમાજ દ્વારા ધાર્મિક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનારા...
કોરોના વાયરાસને લઈને દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે શુક્રવારે સવારે 9 વાગ્યે ફરી એકવાર રાષ્ટ્રજોગ...
કોરોના વાઈરસની મહામારી વચ્ચે જીવની ચિંતા કર્યા વગર જનસેવામાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં...
નિઝામુદ્દીનનું મરકઝ બિલ્ડિંગ કોરોના વાયરસનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગે છે. બુધવારે સવાર સુધીમાં બે હજારથી વધુ જમાતિઓને અહીંથી બહાર ખસેડવામાં આવ્યા...
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે ભારતને કોરોના સામે લોકોને બચાવવા માટે વેન્ટીલેટર, માસ્ક, સહીતની અનેક ચીજોની જરૂરિયાત છે. ચીને સમગ્ર વિશ્વમાં...
નિજામુદ્દીનની મરકજ બિલ્ડિંગ કોરોનાવાઈરસનું કેન્દ્ર છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, અહીંથી બુધવારે સવાર સુધીમાં 2000થી વધુ જમાતિયોને બહાર નીકળવામાં આવ્યા છે. અહીંથી નીકળેલા લોકોની...
ભારતના 29 રાજ્યોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે. દેશમાં મંગળવારે કોરોના સંક્રમણના 272 નવા કેસ નોંધાયા છે. સૌથી વધારે 64 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા...
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. 199 દેશોમાં લગભગ સાત લાખ 85 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે આ જીવલેણ વાયરસથી...