સુપરપાવર અને મહાશક્તિ જેવા બીરુદ પામનાર અમેરિકા કોરોના સામે જાણે ઘૂંટણિયે પડી ગયુ હોય તેવા દ્રશ્યો અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં જોવા મળી રહ્યા...
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશના અર્થતંત્રને મુશ્કેલ સમયમાં ઉગારવા માટે વિરાટ પગલાં લીધા છે જે સરાહનીય છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. પીએમ...
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આ વાઈરસના કારણે અત્યાર સુધી 17 લોકોના મોત નીપજ્યા છે. 45 લોકો સાજા...
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય અર્થતંત્રને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજે ઘણી અગત્યની જાહેરાતો કરી છે. આમાં ખાસ તો સામાન્ય લોકોને અને...
જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસના રોગચાળાના પગલે ભારતની મુખ્ય અને સરકારી માલિકીની એરલાઈન એર ઈન્ડિયાને રોજનું રૂ. 30-35 કરોડનું નુકશાન થવાની ધારણા છે.
આ...
ભારત સરકારે કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગના એક ભાગરૂપે ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લંબાવ્યો છે. સંપૂર્ણ ભારતમાં પણ 14 એપ્રિલ સુધીનું...
સરકારે ગરીબો, મહિલાઓ અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગને ધ્યાનમાં રાખીને લોકડાઉન વચ્ચે જાહેર કરેલા ઈકોનોમિક પેકેજથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુશ છે.રાહુલ...
કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને 21 દિવસના લોકડાઉનના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં કેટલાક સૂચનો કરતા...
કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. આ લૉકડાઉનના કારણે દેશની ઇકોનોમીને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન...
ભારતમાં ફસાઈ ગયેલા યુકેના નાગરિકોને એવી લાગણી થાય છે કે, યુકે સરકારે તેમને તરછોડી દીધા છે. ભારતમાં મંગળવારે મધ્ય રાત્રીથી સમગ્ર દેશમાં 21 દિવસ...

















