આજે ઇમરજન્સી લાગુ થયાને 45 વર્ષ પૂરા થયા છે. આજના દિવસે જ 25 જૂન 1975ના રોજ દેશમાં ઇમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી....
બાબા રામદેવની દવા કોરોનિલ ટેબલેટ પર મહારાષ્ટ્ર સરકારે પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા રાજસ્થાન સરકારે પણ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો....
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે અંતરીક્ષ વિજ્ઞાન અને બેંક્સ મામલે મોટા...
કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો અમલમાં થયો પરંતુ તેમાં ઢીલ મુકીને અન લોક કર્યા પછી કોરોના સંક્રમણના કેસ દેશમાં સતત વધતા જાય છે. અનલોક...
કોરોના વાઇરસની મહામારીના કારણે ચાલુ વર્ષે ભારતમાંથી કોઇ પણ વ્યક્તિને હજ માટે મોકલતા નહીં એવો સંદેશો મળતા ભારત સરકારે હજ 2020 માટે એક પણ...
ભારતમાં કોરોના વાઈરસથી કુલ મૃત્યુઆંક 14,400થી વધુ થયો છે અને કુલ મૃત્યુના સંદર્ભમાં ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે ત્યારે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો...
એક્સક્લુસીવ સરવર આલમ દ્વારા કોમનવેલ્થના સેક્રેટરી-જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડને આપોઆપ બીજી ટર્મ મેળવતાં અટકાવવાની કોશિશ કરવા બદલ બ્રિટનના વરિષ્ઠ સંસદસભ્યોએ યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પર...
કોરોના વાઇરસની મહામારીને જોતા બનાવવામા આવેલા પીએમ કેર ફંડમાથી સરકારે 2000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મંગળવારના રોજ સરકારે જાહેર કરેલા નિવેદનમા જણાવ્યુ કે,...
ભારતમાં દરરોજ લગભગ કોરોના વાયરસના 15 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દશમાં કોરોના વાયરસના 14,933 નવા કેસ નોંધાયા છે....
ભારતના સૌથી મોટા ધાર્મિક તહેવારોમાં સામેલ ઓડીશાની જગન્નાથપુરી રથયાત્રા આજે કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ હતી. સામાન્ય રીતે આ તહેવારે દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી...