જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકાળવાના મુદ્દે ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે શરતોને આધિન રથયાત્રા નિકાળવા માટે મંજૂરી આપી દીધી છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પરપ્રાંતિય મજૂરો માટે રોજગાર યોજનાનું ઉદ્ઘાટન કરાવતા જણાવ્યું કે લોકડાઉનને પગલે શહેરોમાંથી મોટાપાયે શ્રમિકો ગામડાંમાં પરત ફર્યા છે ત્યારે હવે...
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારને ચીનને જવાબ આપવા વિનંતી કરી છે. લદ્દાખ સરહદ વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતી વખતે પૂર્વ વડાપ્રધાન...
અભિનેતા-રાજનેતા કમલ હાસને ગલવાન હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહિદ થયાને મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. કમલ હાસને પીએમ મોદીને ચેતવ્યા...
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ કેસની સંખ્યા ચાર લાખને પાર પહોંચી ગઈ છે. ત્યાંજ દેશમાં અત્યાર સુધી 13 હજાર લોકોએ આ જીવલેણ બીમારીથી જીવ...
સીમા પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં એલઓસી નજીક પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં એક ભારતીય જવાન શહિદ થયાં છે....
બ્લેક લેઇવ મેટર્સ આંદોલન બાદ લેસ્ટરમાં આવેલી ભારતના મહાત્મા ગાંધીજીની પ્રતિમાને દૂર કરવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશના પ્રતિકાર તરીકે change.org પર ચાર દિવસ પહેલા...
સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના રોગીઓના યોગ્ય ઈલાજ અને મહામારીમાં મૃત્યુ પામતા લોકોના મૃતદેહ વિષે સ્વત: સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોવિડ...
ભારત દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખ 81 હજાર 537 થઈ ગઈ છે. જેમાંથી અત્યાર સુધી 2 લાખથી વધારે દર્દી સાજા થયા...
ભારતમાં કોરોનાનો કોપ યથાવત છે અને તે હળવો થતો નથી ત્યારે સૌથી વધુ મૃત્યુદર અમદાવાદમાં છે. સૌથી વધુ પોઝીટીવ કેસ મુંબઈમાં થાય છે છતાં...

















