કોરોનાના કેસ મુદ્દે દેશની આર્થિક રાજધાની મુંબઈએ ચીનના વુહાન શહેરને પણ પાછળ છોડ્યુ છે. વુહાન શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 51,100 પર પહોંચી ગયો છે....
દેશમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા 10 હજાર આરોગ્યકર્મી સંક્રમિત થઈ ચૂક્યા છે. એકલા તેલંગાણામાં જ ડૉક્ટરો-નર્સો સહિત અત્યાર સુધી 153 લોકો સંક્રમિત હોવાનું...
કોરોના વાયરસનો આતંક ઘટવાની જગ્યાએ દિવસેને-દિવસે વધી જ રહ્યો છે. બે મહિનાના લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ...
દેશ અને દુનિયામાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોનાની લપેટમાં હવે ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયા...
દિલ્હીમાં કોરોનાથી બગડી રહેલી સ્થિતિ વચ્ચે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની એક બેઠક યોજાઈ. બેઠક બાદ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં 31...
કોરોના વાઈરસના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના 10 રાજ્યના 45 નગર પાલિકા વિસ્તારોમાં સંક્રમણને કાબુમાં લેવા સરવે કરવામાં આવશે. કેન્દ્રિય આરોગ્ય...
કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા મંગળવારે સવારે 2 લાખ 65 હજારને પાર થઈ ગઈ છે. વીતેલા 24 કલાકમાં 9,987 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય...
અયોધ્યામાં સૌથી વધારે રાહ જોવાતા રામ મંદિરના નિર્માણનું કામ બુધવારે રૂદ્ર અભિષેક સમારંભ બાદ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં લોકો હાજર રહેશે....
અનલૉક-1નું પ્રથમ અઠવાડિયું વીતી ગયું છે. તેની સાથે જ દેશમાં કોરોના દર્દી ઝડપથી વધી રહ્યાં છે. દેશમાં રવિવારે 10,218 નવા દર્દી સામે આવ્યા. તેમને...
કોરોના વાયરસનો આતંક ઘટવાની જગ્યાએ દિવસેને-દિવસે વધી જ રહ્યો છે. બે મહિનાના લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ...
















