દેશમાં અત્યાર સુધી 70,768 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અને 2,294 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધી 22,549 લોકો સારવાર બાદ...
દેશમાં 51 દિવસ પછી મંગળવારે પેસેન્જર ટ્રેન આજે ફરીથી દોડશે. લોકડાઉનના કારણે 22 માર્ચથી આ તમામ ટ્રેન બંધ હતી. રેલવેએ હવે દિલ્હીથી 15 રૂટ...
કોરોના સામેની જંગ લડવા માટેની રણનીતિ અને લોકડાઉનના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે બેઠક દરમિયાન કહ્યું કે ભારત આ સંકટમાંથી...
કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં સખત પવન સાથે રેતીનું તોફાન જોવા મળ્યું હતું. વરસાદ સાથે ભારે પવનને પગલે...
દેશમાં કોરોના મહામારી રોગચાળામાં અત્યાર સુધી ૫૯,૬૯૫ લોકો સંક્રમિત થયા છે અને ૧૯૮૫ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત ૧૭,૮૮૭ લોકો સારવાર બાદ સાજા...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બોન કેન્સર (હાડકાંનું કેન્સર) થયું હોવાની બોગસ ટ્વિટનો ફોટો બનાવીને વાયરલ કરીને જૂઠાણું ફેલાવવા બદલ પાંચ શખ્શોની ધરપકડ કરાઈ છે. આ પૈકી ફેક મેસેજ...
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસી નેતા મનમોહન સિંહને દિલ્હી ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને રાતે 8:45...
ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધુને વધુ વકરી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં રેકર્ડ બ્રેક 4000થી વધુ નવા કેસ નોંધાયા છે. 24...
આખી દુનિયામાં કોરોનાના કહેર વચ્ચે ભારતમાં પણ કોરોનાનો ફેલાવો થઈ તો રહ્યો છે પણ સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનનુ કહેવુ છે કે, ભારતમાં અમેરિકા અને...
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 59 હજારને પાર પહોંચી છે. જેમાંથી 1981 દર્દીના મોત નીપજ્યા છે જ્યારે 17847 કોરોના દર્દી સાજા થઈ ગયા છે. સ્વાસ્થ્ય...

















