ભારત દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,255 થઈ ગઈ છે. ગુરુવારે રાજસ્થાનમાં 26, પશ્વિમ બંગાળમાં 33 અને ઓરિસ્સામાં 3 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે....
કોરોના-લોકડાઉનનાં કારણે ગલ્ફ સહીત વિશ્વના અનેક દેશોમાં ફસાયેલા ભારતીયોને વતનમાં પરત લાવવા કેન્દ્રની મોદી સરકારે એક જબરજસ્ત એર-લીફટ પ્લાન તૈયાર કર્યો છે અને આગામી...
ભારત સરકારે કુવૈત તથા સંયુક્ત આરબ અમિરાતની એ વિનંતીને સૈદ્ધાંતિક મંજુરી આપી છે કે એ બન્ને દેશોમાં કોરોના વાઈરસના રોગચાળાના મુકાબલા માટે ભારતીય ડોક્ટર્સ...
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સ્વીકાર્યું છે કે, દેશમાંથી ભાગેડુ જાહેર કરાયેલા મેહુલ ચોક્સી સહિત 50 જેટલા...
કોરોના મહામારીને કારણે પંજાબ સરકારે લોકડાઉન અને કર્ફ્યૂ વધુ બે અઠવાડિયા લંબાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે જાહેરાત કરતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે...
સરકારે એર ઈન્ડિયા માટે બિડની સમય મર્યાદા બે મહિના લંબાવીને 30 જૂન નક્કી કરી છે.કોવિડ-19ને લીધે વૈશ્વિકસ્તર પર આર્થિક પ્રવૃત્તિઓ પર લાગેલી બ્રેકને લીધે...
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજાર 587 થઈ ગઈ છે. બુધવારે પશ્વિમ બંગાળમાં 28, રાજસ્થાનમાં 19 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે....
કોરોના વાયરસ સંકટની વચ્ચે ભારત સરકારના ટ્વિટર હેન્ડલને લઈને અમેરિકાનું વલણ બદલાયુ છે. વ્હાઈટ હાઉસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન સહિત ભારતના...
ભાગેડુ ડિફોલ્ટર્સ મેહુલ ચોકસી, નિરવ મોદી અને વિજય માલ્યાની કંપનીઓ સહિત દેશના ટોચના ૫૦ વિલફુલ ડિફોલ્ટર્સની 30 સપ્ટેમ્બર 2019 સુધીની રૂ૬૮,૬૦૭ કરોડની બાકીની લોન...
ICMRએ ટ્વીટ કરીને કહ્યું કે, અત્યારે કોરોના વાયરસ માટે કોઈ ચોક્કસ ઉપચાર શોધવામાં આવ્યો નથી. આ જીવલેણ વાયરસને ડામવા માટે Convalescent plasmaએ ડોક્ટર્સ અને...

















