દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરૂવારે સવાર સુધી દેશમાં કુલ કોરોના વાયરસના...
દેશભરમાં લોકડાઉન લંબાવવાની ચાલી રહેલી ચર્ચાઓની વચ્ચે ઓડિશા સરકારે આ મામલે મોટું પગલું લીધું છે. રાજ્યની નવીન પટનાયક સરકારે લોકડાઉનની સમય મર્યાદા વધારવાનો નિર્ણય...
હાલ દેશ કોરોના વાયરસની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીથી લઇને આખું તંત્ર કોરોનાને નાથવા માટે સક્રિય છે. બુધવારે સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ...
દેશમાં બુધવારના રોજ કોરોના વાયરસની લપેટમાં આવી ચૂકેલા લોકોની સંખ્યા 5,194 સુધી પહોંચી ગઈ છે અને આ સંક્રમણના કારણે મૃત્યુ પામનાર લોકોનો આંકડો 149...
14 એપ્રિલ સુધી ભારતમાં લૉકડાઉન વચ્ચે દેશમાં ફસાયેલા વિદેશીઓને બહાર કાઢવા એર ઇન્ડિયા 4 એપ્રિલથી 7 એપ્રિલની વચ્ચે દિલ્હી-લંડન રૂટ પર ચાર ફ્લાઇટ્સનું અને...
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા મંગળવારે, 7 એપ્રિલે નવા 126 કેસની સાથે વધીને 4421 થઇ હતી. બીજી બાજુ, આગામી 14 એપ્રિલે સરકારે જાહેર કરેલા...
ભારતમાં કોરોના વાયરસના મામલાઓ ઝડપથી વધી રહ્યા છે. જો આ વાયરસ આ જ ઝડપથી આગળ વધતો રહ્યો તો લોકડાઉન ખુલે ત્યાં સુધી એટલે કે...
ભારતે આખરે મેલેરિયાના નિદાન માટે ઉપયોગમાં લેવાતી રસી હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને પેરાસીટામોલ ઉપરનો નિકાસ પ્રતિબંધ આંશિક રીતે હટાવી લેવાની જાહેરાત કરી છે. વિશ્વભરમાં કોરોના વાયરસે...
કોરોના વાયરસ જેવી મહામારીને હરાવવા માટે તેની સાંકળને તોડવી જરૂરી છે જેથી તે ફેલાતો અટકે. અને આ સાંકળને તોડવા માટેનો એક જ ઉપાય છે...
બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 26 નર્સો અને ત્રણ ડોકટરોમાં કોરોના વાયરસનું પરીક્ષણ પોઝિટિવ આવ્યા બાદ મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલને ક્વોરેન્ટાઇન ક્ષેત્ર જાહેર કરાઈ છે. મુંબઈ...