કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે 6-6 અને રાજસ્થાનમાં 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 900 કેસ સામે આવી...
ભારતમાં છેલ્લા બે મહિનામાં વિદેશથી 15 લાખ લોકો આવ્યા છે. પરંતુ રાજ્યો દ્વારા મોનિટરિંગ હેઠળના લોકોની સંખ્યા બહુ ઓછી છે. આ બધા લોકોની ભાળ...
ભારત સરકારે કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગમાં 21 દિવસનો રાષ્ટ્રીય લોકડાઉન જાહેર કર્યા પછી તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર પ્રતિબંધ અમલમાં આવ્યો છે. ગુરૂવારે...
સુપરપાવર અને મહાશક્તિ જેવા બીરુદ પામનાર અમેરિકા કોરોના સામે જાણે ઘૂંટણિયે પડી ગયુ હોય તેવા દ્રશ્યો અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં જોવા મળી રહ્યા...
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશના અર્થતંત્રને મુશ્કેલ સમયમાં ઉગારવા માટે વિરાટ પગલાં લીધા છે જે સરાહનીય છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. પીએમ...
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આ વાઈરસના કારણે અત્યાર સુધી 17 લોકોના મોત નીપજ્યા છે. 45 લોકો સાજા...
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય અર્થતંત્રને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજે ઘણી અગત્યની જાહેરાતો કરી છે. આમાં ખાસ તો સામાન્ય લોકોને અને...
જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસના રોગચાળાના પગલે ભારતની મુખ્ય અને સરકારી માલિકીની એરલાઈન એર ઈન્ડિયાને રોજનું રૂ. 30-35 કરોડનું નુકશાન થવાની ધારણા છે.
આ...
ભારત સરકારે કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગના એક ભાગરૂપે ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લંબાવ્યો છે. સંપૂર્ણ ભારતમાં પણ 14 એપ્રિલ સુધીનું...
સરકારે ગરીબો, મહિલાઓ અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગને ધ્યાનમાં રાખીને લોકડાઉન વચ્ચે જાહેર કરેલા ઈકોનોમિક પેકેજથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુશ છે.રાહુલ...
















