શુક્રવારે સવારે સાડા પાંચ વાગે તેના દરેક દોષિતોને એક સાથે તિહાર જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે.16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીમાં છ દોષિતોએ નિર્ભયા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 પડકારને ઝીલવા રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. ‘નવરાત્રી’નાં પાવન પ્રસંગે પ્રધાનમંત્રીએ લોકોને નવ વિનંતી કે અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વૈશ્વિક રોગચાળા...
દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને રોકવા માટે કેન્દ્ર સરકારે આ રવિવારથી આવતા એક અઠવાડિયા સુધી તમામ આંતરરાષ્ટ્રીય વિમાનોના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો...
દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. કાલે સાંજે કોરોના વાયરસથીના અત્યાર સુધી પાંચ નવા કેસો સામે આવ્યા છે. આ બાદ કુલ...
જમ્મુ-કાશ્મીરમાં પાંચ ઓગસ્ટથી નજરકેદમાં રાખવામાં આવેલા નેતાઓ પૈકી પૂર્વ ત્રણ મુખ્યમંત્રીઓને મૂક્ત કરવા માટે વિપક્ષ દળોએ કેન્દ્ર સરકારને સંયુક્ત રીતે રજૂઆત કરી છે. આઠ...
અકસ્માતમાં બંને હાથ ગુમાવી ચૂકેલી શ્રેયા સિદનાગૌડાને ડૉક્ટરોએ પુરુષના હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત કહી તો એક પળ તો એ પણ ચોંકી ગઈ હતી પરંતુ...
કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કારણે મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિરને આજે બપોરે ત્રણ વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારનો નવો આદેશ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારના રોજ પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) રંજન ગોગોઈનું નામ રાજ્યસભા માટે મોકલ્યું હતું. ત્યારબાદથી રાજકીય કોરિડોરમાં ઉથલ-પાથલ મચી ગઈ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેપીડ-12નો મુકાબલો કરવા દક્ષિણ એશિયાના દેશોને સહયોગની ઓફર કરી છે. ભારત આવી ફંડ માટે 1 કરોડ ડોલરનું યોગદાન આપશે. વડાપ્રધાને કોરોના...
કોરોના વાયરસ એ દુનિયભારમાં કહેર વર્તાવ્યો છે જેને પગલે તકેદારીના પગલાં લેવા માટે તંત્ર સફાળુ જાગ્યું છે. ભારતમાં પણ કોરોનાના દરદીઓની સંખ્યા ઝડપથી વધી...

















