રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે મુંબઈમાં દેશની પ્રથમ કોરોના વાયરસના દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ કરી છે. રીલાયંસએ આ વિશે એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી...
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની અસરના લીધે ભારત સરકારે દેશમાં ડોમેસ્ટી વિમાન મુસાફરી બંધ કરી છે. સરકારે આદેશ કર્યા છે કે 24મી માર્ચે...
કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે તેમ-તેમ એક પછી એક રાજ્ય સરકારો હરકતમાં આવી રહી છે. ભારત પર સર્જાયેલા આ અભૂતપૂર્વ સંકટના કારણે હવે દેશના...
ભારતમાં રેલવે વિભાગે રવિવારે એક અસાધારણ નિર્ણય કરતાં 22મી માર્ચને મધ્ય રાત્રીથી 31મી માર્ચ સુધી બધી જ પ્રવાસી ટ્રેનો અટકાવી દેવાની જાહેરાત કરી છે....
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ દેશના 23 રાજ્યમાં ફેલાઈ ચુક્યો છે. ભારતના 75 જિલ્લા 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારબાદ નાગરિકતા સંશોધન કાયદો...
દેશમાં કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 408 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 8 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 15 નવા મામલાઓ પ્રકાશમાં...
હજારો લોકોના જીવ લેનાર કોરોના વાઈરસનો પ્રકોપછી ધરતી ઠપ થવા લાગે તેવી શક્યતા છે. એક પછી એક દેશોમાં લોકોની સંપૂર્ણ ગતિવિધિઓ બંધ કરવામાં આવી...
કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે અને મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈસરને વધુ ફેલાતો અટકાવવા માટે બહુ મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ...
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્ય પ્રદેશમા રાજકીય પારો ગરમાયો હતો. મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યપ્રધાન કમલનાથે પ્રૅસ કૉન્ફરન્સ કરીને રાજીનામું આપી દેવાની...
શુક્રવારે સવારે સાડા પાંચ વાગે તેના દરેક દોષિતોને એક સાથે તિહાર જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે.16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીમાં છ દોષિતોએ નિર્ભયા...