જીવલેણ કોરોના વાયરસના સંક્રમણથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 1631 સુધી પહોંચી ગઈ છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે આ વાયરસના કારણે સૌથી વધારે...
ભારતના વિદેશ મંત્રાલયે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઇપ આર્દોગનની કાશ્મીર મુદ્દે ટિપ્પણીને ફગાવતા તેમને સ્પષ્ટ જણાવી દીધું છે કે ભારતના આંતરિક મામલામાં દખલગીરીના કરે. ભારતે...
પુલવામા આતંકી હુમલાની પહેલી વરસીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક વિવાદિત ટ્વિટ કર્યુ છે. રાહુલ ગાંધીએ આ ટ્વિટમા સરકાર પર હમલો બોલતા પ્રશ્ન ઉઠાવ્યા...
ચાલુ નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રણ કવાર્ટર(એપ્રિલથી ડિસેમ્બર)માં 18 સરકારી બેંકોમાં છેતરપિંડીના 8926 કેસો નોંધાયા હતાં. જેમાં કુલ 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં...
દેશના 40 કરોડ સોશિયલ મીડિયા યુઝર્સની અંગત માહિતી ખતરામાં આવી પડવાની તૈયારીમાં છે. સરકારી અિધકારીઓને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલમાં દાવો થયો હતો કે...
39 વર્ષના નવનિયુક્ત ચાન્સેલર ઋષી સુનાક નોર્થ યોર્કશાયરના નોર્થેલર્ટન શહેરની બહાર કિર્બી સિગ્સ્ટનમાં ભવ્ય જ્યોર્જિઅન મેનોર હાઉસમાં પરિવાર સાથે રહે છે. તેમના પિતા જી.પી....
બોરીસ જ્હોન્સને પોતાની કેબિનેટમાં ફેરબદલ કરતા ચાન્સેલર સાજિદ જાવિદે રાજીનામુ આપી દીધુ છે અને તેમને સ્થાને ભારતીય મૂળના ઋષી સૂનકની વરણી નવા ચાન્સેલર તરીકે...
સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વના આદેશમાં દેશના રાજકીય પક્ષોને જણાવ્યું છે કે તેઓ ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ પ્રજા સમક્ષ રજૂ કરે. આ...
યુરોપિયન યુનિયનના અને કેટલાક યુરોપિયન દેશો સહિત ભારત સ્થિત 25 વિદેશી રાજદૂતો ભારત સરકાર દ્વારા આયોજિત કાશ્મીરના પ્રવાસમાં સામેલ થઈ બુધવારે (12 ફેબ્રુઆરી) શ્રીનગર...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થતાં આમઆદમી પાર્ટીને 67, ભાજપને સાત બેઠકો મળી છે, જયારે કોંગ્રેસ માટે અતિશરમજનક કહેવાય તે સ્થિતિ ઊભી થઇ...

















