ઈરાનમાં સરકાર વિરોધી આંદોલન વધુ ઉગ્ર બનતા યુકેએ તહેરાન ખાતેના તેના દૂતાવાસને અસ્થાયી રૂપે બંધ કરીને તેના રાજદૂત અને સ્ટાફને પાછો બોલાવી દીધા હતાં....
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE)ના નવા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે યુકેમાં છેલ્લા એક દાયકામાં ભારતીય મૂળના પુખ્ત વયના લોકોની સરેરાશ સંપત્તિમાં "તગડો" વધારો...
ટ્રમ્પ વહીવટીતંત્રે 21 જાન્યુઆરીની અસરથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને રશિયા સહિત 75 દેશોના વ્યક્તિઓ માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા સ્થગિત કરવાની બુધવારે જાહેરાત કરી હતી....
ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાના દૂતાવાસે બુધવારે ફરી એકવાર સખત ચેતવણી આપી હતી કે જો અમેરિકાના કાયદાનો ભંગ કરશો તો વિઝા રદ કરવા અને દેશનિકાલ કરવા...
કેનેડાના પીલ રિજનની પોલીસે સોમવારે દેશના ઇતિહાસમાં સૌથી મોટી સોનાની ચોરીના કેસમાં સોમવારે વધુ એક ભારતીયની ધરપકડ કરી હતી. આશરે 20 મિલિયન ડોલરથી વધુના...
અમેરિકાએ 2025માં આશરે એક લાખ વિઝા રદ કર્યા હતાં. તેમાં આશરે 8,000 સ્ટુડન્ટ વિઝાનો પણ સમાવેશ થાય છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇમિગ્રન્ટ્સ સામે કડક...
અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સાથે વેપાર કરતાં દેશો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. તહેરાનમાં સરકાર વિરોધી ઉગ્ર આંદોલનમાં આશરે 600 લોકોના...
ભારતીય નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ બનાવતા એક પગલા તરીકે જર્મનીએ સોમવારે તેના એરપોર્ટ દ્વારા ટ્રાન્ઝિટ થતાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા ફ્રી ટ્રાન્ઝિટની...
ભારતની બે દિવસની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક પછી સોમવારે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન અને ભારત આ...
ઇરાનમાં છેલ્લાં બે સપ્તાહથી ચાલી રહેલા ઇસ્લામિક શાસન સામેના ઉગ્ર આંદોલનમાં આશરે 500થી વધુ લોકોના મોત થયા છે ત્યારે હવે અમેરિકાની દરમિયાનગીરીની શક્યતામાં વધારો...

















