ઓપરેશન સિંદુર બાદ ભારતનો પક્ષ રજૂ કરવા માટે યુકે આવેલા પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા ભારતના સાંસદ રવિ શંકર પ્રસાદે તા. 3 જૂનના રોજ...
ભારતીયો ઉદ્યોગસાહસિકોનો કોઇનાથી ગાંજ્યા જાય એવા નથી એની સાબીતી આપતા સ્ટેનફોર્ડના વેન્ચર કેપિટલ ઇનિશિયેટિવ દ્વારા કરાયેલા સંશોધનોમાં બહાર આવ્યું છે કે ભારત 90 યુનિકોર્ન...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૨ દેશોના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ અને સાત અન્ય દેશોના મુસાફરો પર આકરા નિયંત્રણો લાદતા આદેશ પર બુધવારે હસ્તાક્ષર કર્યા...
અમેરિકા સ્થિત ભારતીય મૂળના ફાર્મા ઉદ્યોગપતિ તન્મય શર્માની 149 મિલિયન ડોલરના હેલ્થકેર ફ્રોડમાં કથિત સંડોવણી બદલ લોસ એન્જલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી....
માર્ચ મહિનામાં વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે હીથ્રો એરપોર્ટ ઊભી થયેલી અભૂતપૂર્વ કટોકટીના મુદ્દે એમિરાટ્સ અને વર્જિન સહિતની એરલાઇન્સના વડાઓએ હિથ્રો એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ...
2025ના વર્ષમાં અત્યાર સુધીમાં અમેરિકાએ અંદાજે 1,080 ભારતીયોને ડિપોર્ટ કર્યા હોવાનું ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે...
ભારતીય ઉદ્યોગસાહસિકો કોઇનાથી ગાંજ્યા જાય એવા નથી એની સાબીતી આપતા સ્ટેનફોર્ડના વેન્ચર કેપિટલ ઇનિશિયેટિવ દ્વારા કરાયેલા સંશોધનોમાં બહાર આવ્યું છે કે ભારત 90 યુનિકોર્ન...
ભૂકંપને પગલે સાવચેતીભર્યા સ્થળાંતર દરમિયાન અંધાધૂંધી ફેલાઈ જતાં કરાચીની જેલમાંથી ઓછામાં ઓછા 216 કેદીઓ ભાગી ગયા હતાં. કરાચીની માલીર જેલમાં સોમવારે રાત્રે બનેલી ઘટનામાં...
અમદાવાદ ખાતે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPLની ફાઇનલ જોવા માટે યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક પણ આવ્યાં હતાં. સુનકે આશરે...
છ વર્ષમાં પહેલી વાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં યોજાનારી આગામી G7 સમિટમાં હાજરી ન આપે તેવી શક્યતા છે. કેનેડા ૧૫થી...