India became the most populous country in the world
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં હવે વધુ બાળકો પેદા કરવા માટે સરકાર પ્રોત્સાહન આપશે. મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેટલાક વિશેષ લાભો આપશે.  ચીનમાં કર્મચારીઓની ઉંમર સતત ઘટી રહી છે અને અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે. આ સાથે જ ચીનમાં વસ્તીદર અનેક દાયકાઓમાં સૌથી નીચો રહ્યો છે.  ચીને 2016માં તેની “એક બાળકની નીતિ” સમાપ્ત કરી હતી. તે પછી યુગલોને ત્રણ બાળકો અપનાવવાની  મંજૂરી ગયા વર્ષે જ આપવામાં આવી હતી. પરંતુ ચીનમાં હવે જન્મ દર છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને મંગળવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમગ્ર દેશમાં બાળકો માટે પ્રજનન આરોગ્ય અને સેવાઓમાં સુધારો કરવા માટે ખર્ચ વધારવાની અપીલ કરી છે. આમાં સ્થાનિક સરકારોને પ્રજનનક્ષમતા સુધારવાની પદ્ધતિઓનો અમલ કરવા, યુવાન પરિવારોને સબસિડી આપવી, કરમાં છૂટ આપવી, અને બહેતર આરોગ્ય વીમો, શિક્ષણ, આવાસ અને રોજગારમાં ટેકો આપવાનો સમાવેશ થાય છે. નવી માર્ગદર્શિકા અનુસાર, વર્ષના અંત સુધીમાં, તમામ પ્રાંતોએ 2 થી 3 વર્ષની વયના બાળકો માટે પૂરતી નર્સરી બનાવવાની જરૂર પડશે જેથી કરીને બાળસંભાળ સેવાની અછતને દૂર કરી શકાય. ચીનના શહેરોમાં મહિલાઓને વધુ બાળકો પેદા કરવા પર ટેક્સ કપાતની સુવિધા આપવામાં આવી રહી છે, સાથે જ રોકડ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યા છે. ચીનમાં ગયા વર્ષે જન્મદર ઘટીને દર હજાર લોકોએ 7.52 બાળકો સુધી પહોંચી ગયું હતું. જે 1949થી નિભાવવામાં આવતા વસતી ગણત્રીના આંકડા અનુસાર સૌથી નીચો છે.   
Government of India will ensure supply of crude oil
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ ભારતે રશિયા પાસેથી ઈંધણ ખરીદવાનું...
રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીની બુધવારની જાહેરાતથી કેન્દ્રની મોદી સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી અને સરકારે તાકીદે આ મુદ્દે યુ-ટર્ન લેવો પડ્યો...
લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે વાર્ષિક ધ્વજવંદન સમારોહ દરમિયાન, ભારતના કાર્યકારી હાઈ કમિશનર સુજીત ઘોષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને કરેલ સંબોધન વાંચ્યું હતું. પરંપરાગત સ્વતંત્રતા...
- રાજદૂત ગુરજીત સિંહ, એમ્બેસડર જ્યારે યુરોપમાં રોગચાળા અને નવા યુદ્ધને કારણે વૈશ્વિકરણ સામે ધમકીઓને ઉગ્ર થતી જોવા મળી રહી છે ત્યારે આપણને સૌને ડેવલપમેન્ટ...
સોમવારના રોજ આવી રહેલા ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આ વિકેન્ડમાં 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા માટે યુકેમાં વસતા 1.5 મિલિયનથી વધુ ભારતીય ડાયસ્પોરાના...
જેનાં મૂળ ભારતમાં છે તે હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મો માને છે કે ભગવાન તરફના તમામ માર્ગો માન્ય છે અને સદીઓથી આ ઉત્કૃષ્ટ...
ભારત બ્રિટિશ શાસનમાંથી તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અમે ભારત સરકાર, ભારતના હાઈ કમિશન અને યુકેમાંના ભારતીય ડાયસ્પોરા સાથે સમગ્ર...
15મી ઓગસ્ટ 2022ના દિવસ માટે યુકે અને દુનિયામાં કોઇ પણ છેડે વસતા દરેક ભારતીયને ન્યાય સાથે ગર્વની લાગણી થશે. આ તે ગૌરવવંતો દિવસ છે...
લોર્ડ મેઘનાદ દેસાઈ દ્વારા હું 1947ના એ સ્વતંત્ય દિવસને યાદ કરવા માટે પૂરતો વૃદ્ધ છું. હું યુવાન અને ઉત્સાહિત હતો, જોકે તેનો અર્થ શું...