બ્રિટિશ સરકારે ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓને તેમના વિઝા પૂરા થયા બાદ થયા પછી યુકે છોડવા અને સ્ટુડન્ટ વિઝા સમાપ્ત થયા બાદ દેશમાં એસાયલમનો દાવો...
યુકેમાં રહેતા ભારતીય ડાયસ્પોરા અને ભારતના મિત્રો દ્વારા 30 ઓગસ્ટના રોજ નવનાત સેન્ટર હેઇઝ ખાતે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી....
રિફોર્મ યુકેના અને હવે ઇન્પેન્ડન્ટ એમપી તરીકે સેવા આપતા રુપર્ટ લોવે પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન બહાર પાડી...
27 ઓગસ્ટ, 2025ના રોજ, યુ.એસ.માં ભારતના રાજદૂત, વિનય ક્વાત્રાએ સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના નવા ચાન્સેરી પરિસરનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ નિર્માણ પેસિફિક...
યુનાઇટેડ સ્ટેટ્સમાં વસતા ભારતીય - તમિલ સમુદાય માટેના મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ તરીકે ટેક્સાસના ક્વિનલાનમાં લેક તવાકોનીની નજીક 10 એકરના વિશાળ જમીન પર સૌ પ્રથમ વખત...
ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન સાન ડિએગો દ્વારા દેશના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા અનેક સ્થાનિક ભારતીય સંગઠનો સાથે ભાગીદારીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભારતના 79મા સ્વતંત્રતા...
અમેરિકામાં વોશિંગ્ટન ડીસીમાં આવેલ ભારતીય એમ્બેસી દ્વારા ગાંધી પીસ વોકર શ્રી નીતિન સોનાવણના સંવાદિતા, અહિંસા અને કરુણાના આદર્શોને પ્રોત્સાહન આપવા માટે તેમની ક્રોસ કન્ટ્રી...
વોશિંગ્ટન, ડી.સી. સ્થિત ઇન્ડિયન એમ્બેસી દ્વારા છેતરપિંડીના કોલ અંગે લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. આ કૌભાંડ આચરતા લોકો દ્વારા આમ જનતાને ઇન્ડિયન...
2026માં વૈશ્વિક આધ્યાત્મિક સંગઠન ચિન્મય મિશન તેની 75મી વર્ષગાંઠની વિશ્વભરમાં ઉજવણી કરી રહ્યું છે ત્યારે તેના સ્થાપક, સ્વામી ચિન્મયાનંદજીના આધ્યાત્મિક શિક્ષણ, સાંસ્કૃતિક સંરક્ષણ અને...
ન્યૂ યોર્કના ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોએ પોતાના ન્યુયોર્કના મેયર પદના અભિયાનના ભાગ રૂપે તા. 24 ઓગસ્ટના રોજ ફ્લેશિંગમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત...

















