કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) સાથે સંકળાયેલ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના સંદર્ભમાં સીબીઆઇએ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી...
ભારતની મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ ગુરુવારે યસ બેન્કના ભૂતપૂર્વ એમડી અને સીઇઓ રાણા કપૂરના બેન્ક એકાઉન્ટ. ડીમેટ અને મ્યુચ્યુઅલ એકાઉન્ટ તેમજ સંપત્તિને ટાંચમાં લેવાનો...
વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ તેમના ભારતીય એકમ મારફત ગૂડ્સ અને સર્વિસિસનું વેચાણ કરશે તો તેમના પર ભારતમાં બે ટકાનો ડિજિટલ ટેક્સ લાગુ પડશે નહીં. ભારત...
હિન્દુજા પરિવારે મલ્ટિફેમિલી ઓફિસ ચાલુ કરવા માટે ન્યૂ યોર્ક સ્થિત ફોકસ ફાઇનાન્શિયલ પાર્ટનર્સ ઇન્ક સાથે ભાગીદારી કરી છે. આ નવું સાહસ વિશ્વના ધનિકોને વિવિધ...
ભારતની કંપનીમાં નોન-રિપેટ્રિયેશન બેસિસે બિનનિવાસી ભારતીય (એનઆરઆઇ) દ્વારા કરવામાં આવેલા રોકાણને ઘરેલુ રોકાણ ગણવામાં આવશે. આવા રોકાણને પરોક્ષ વિદેશી રોકાણ ગણવામાં આવશે નહીં.
ઉદ્યોગ અને...
ભારતમાં એર ટિકિટમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સિવિલ એવિએશન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વીટર દ્વારા જાહેરાત કરી છે કે, એર ટિકિટના લોઅર બેન્ડમાં...
ભારતમાં મિલિયોનેર પરિવારની સંખ્યા 4.12 લાખ છે. મુંબઈમાં સૌથી વધુ મિલિયોનેર અને દિલ્હી બીજા ક્રમે આવે છે. ટોચના 10 રાજ્યોમાં આશરે 70 ટકા મિલિયોનેર...
ભારતના સૌથી જુના ઔદ્યોગિક ગ્રૂપમાં સામેલ વાડિયા ગ્રૂપની એક કંપનીએ IPO માટે હિલચાલ ચાલુ કરી છે. વાડિયા ગ્રૂપની ગો એર નામની એરલાઈન્સ કંપની પબ્લિક...
દિલ્હી હાઇ કોર્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેની રૂ.24,713 કરોડની ડીલમાં આગળ ન વધવા માટે ફ્યુચર ગ્રૂપને ગુરુવારે આદેશ આપ્યો હતો. કોર્ટે આ ડીલમાં કોઇ વધુ...
ભારતમાં કોરોનાના કેસોમાં ફરી વધારો ટૂંકા ગાળા માટે આર્થિક વૃદ્ધિ માટે ચિંતાજનક બનવાની ધારણા છે અને નીતિઓ ફરી સામાન્ય બનવામાં અપેક્ષા કરતા વધુ વિલંબ...

















