ભારતમાં રવિવારે પાંચ રાજ્યોની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી. એ ચૂંટણીઓની ધારણાના સંદર્ભમાં આઈપીએલ 2026ની તારીખોમાં ફેરફાર થઈ ચૂક્યો છે. નવા કાર્યક્રમ અનુસાર ટુર્નામેન્ટની...
ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપક્રમે રવિવારે (15 માર્ચ) નવી દિલ્હીમાં નમન એવોર્ડ સેરેમની યોજાઈ હતી જેમાં 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્ની, 2024 ટી-20...
ભારતીય ટીમના સુપરસ્ટાર્સ હવે આઈપીએલમાં વ્યસ્ત થશે. આઈપીએલ પુરી થયા પછી ભારતીય ટીમ શ્રીલંકા અને ઈંગ્લેન્ડના તેમજ એ પછી સંભવિત બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે....
ઈંગ્લેન્ડની ‘ધી હન્ડ્રેડ’ ક્રિકેટ લીગમાં સનરાઈઝર્સ લીડ્સની ટીમના માલિકોએ ગયા સપ્તાહે હરાજીમાં ખેલાડીઓની ખરીદીમાં પાકિસ્તાની સ્પિનર અબરાર એહમદને મોટી રકમમાં ખરીદ્યાના પગલે ભારતમાં ભારે...
ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી દેવજીત સાઈકીઆએ મંગળવારે (20 માર્ચ) જાહેરાત કરી હતી કે આઈપીએલનો આ વર્ષે આરંભ હવે 28 માર્ચે થશે. ફાઈનલ 31 માર્ચે...
ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં શિષ્તભંગ બદલ આઈસીસીએ 15 ટકા મેચ ફીનો દંડ કર્યો છે અને તેના નામે...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ T20 વર્લ્ડ કપમાં ત્રીજી જીત બાદ સમગ્ર ભારતીય ટીમ માટે રૂ.131 કરોડના રેકોર્ડ રોકડ પુરસ્કારની મંગળવારે જાહેરાત કરી હતી....
ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને આસાનીથી, 96 રને હરાવી ટી-20 વર્લ્ડ ચેમ્પિયન્સ તરીકેનો પોતાનો તાજ...
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવાર, 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ પહેલા અમદાવાદમાં ક્રિકેટનો ફીવર છવાયો હતો. ભારતીય...
ભારતની ક્રિકેટ ટીમે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમ પર રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતે ટોસ...

















