બોલીવૂડની અભિનેત્રી શર્લિન ચોપડાએ મોટો ખુલાસો કર્યો કે જાણીતા ક્રિકેટરો અને સુપર સ્ટાર્સની પત્નીઓ પણ નશીલા પદાર્થનું સેવન કરે છે. શર્લિને જણાવ્યુ હતું કે...
બોલીવુડના જાણીતા સિંગર એસ પી બાલા સુબ્રમણ્યનું કોરોનાના કારણે શુક્રવારે અવસાન થયું હતું. તેઓ 74 વર્ષના હતાં ગયા મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા અને...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ નશીલા પદાર્થની પૂછપરછ માટે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપુરને બુધવારે સમન્સ મોકલ્યું...
ઉતરપ્રદેશમાં દેશની સૌથી મોટી અને સૌથી સુંદર ફિલ્મ સિટીનું નિર્માણ કરવાની જાહેરાત કર્યાના થોડા દિવસોમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ફિલ્મ...
સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસમાં બોલિવૂડની વધુ એક...
મુંબઈમાં સ્પેશ્યિલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) કોર્ટે અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી મંગળવારે ફગાવી દીધી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ નશીલા પદાર્થો...
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ તપાસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. નશીલા પદાર્થના મુદ્દે હવે...
અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો પાયલે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ...
કરીના કપૂર બીજી વખત માતા બનવા જઇ રહી હોવાથી તે ઝડપથી પોતાની ફિલ્મોના શૂટિંગ પૂરા કરવામાં વ્યસ્ત થઇ ગઇ છે.આમિર ખાન સાથેની આવનારી ફિલ્મ...
કેટી પેરીને ભારતનું આકર્ષણ અનહદ કહી શકાય એ કક્ષાનું છે. એ ચાર વખત ભારતની મુલાકાતે આવી ચૂકી છે. બે વખત અંગત કારણોસર અને બે...

















