કોંગ્રેસના અમદાવાદમાં બે દિવસના રાષ્ટ્રીય અધિવેશન માટે કોંગ્રેસના ટોચના નેતાઓ, સાંસદો, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, પાર્ટીના હોદ્દેદાર સહિત 1700 નેતાઓ હાજર રહ્યાં હતા. આ...
અમદાવાદમાં સરદાર પટેલ મેમોરિયલ ખાતે વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં તેમના પ્રારંભિક ભાષણમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર...
ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મગળવાર, 8 એપ્રિલથી કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા CWCની...
કોંગ્રેસ તેના પુનરુત્થાનની રણનીતિ ઘડવા માટે ગુજરાતના અમદાવાદમાં 8-9 એપ્રિલે તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજી રહી છે. ગુજરાતમાં 64 વર્ષ પછી યોજાઈ રહેલા આ અધિવેશનમાં...
ગુજરાતમાં કચ્છ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો દોર ચાલુ થયો છે. કચ્છમાં તાપમાન વધીને 44 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે અમદાવમાદમાં 42 ડિગ્રી...
અમદાવાદમાં 8-9 એપ્રિલે આશરે 64 વર્ષ પછી યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે તડામાર તૈયારીઓ ચાલુ કરાઈ છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) બેઠક અને...
ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતના ઘણા વિસ્તારોમાં 9 એપ્રિલ સુધી હીટવેવની વોર્નિંગ આપી હતી. આગામી ચાર દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3°C નો...
ગુજરાત સ્થિત આઈસ્ક્રીમ ઉત્પાદક કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટનો સંબંધિત વાડીલાલ ગાંધી પરિવારમાં દાયકાથી ચાલી રહેલા વિવાદનો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના આદેશ પછી ઉકેલ...
સુપ્રીમ કોર્ટે અમદાવાદ ખાતેના સાબરમતી આશ્રમના રૂ.1,200 કરોડના રિડેવલમેન્ટ પ્રોજેક્ટ્નો વિરોધ કરતી મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજીને ફગાવી દીધી હતી. અગાઉ સપ્ટેમ્બર 2022માં...
ગુજરાત સહિત ભારતભરમાં સોમવાર, 31 માર્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. મુસ્લિમોએ મસ્જિદોમાં નમાજ અદા કરી હતી અને એકબીજાને...