કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં બુધવારે ૮૦મી ઓલ ઇન્ડિયા પ્રિસાઈન્ડીંગ ઓફિસરની કોન્ફ્રરન્સનો આરંભ થયો હતો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવશે અને...
ગુજરાતમાં ૧૨૦ દિવસમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૪૦૦૦૦ સુધી પહોંચ્યો છે જ્યારે મૃત્યુ આંક ૨૦૦૦ને પાર થઇ ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં જ અત્યાર...
અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમના સૂચિત રિડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. તેમને દલીલ કરી છે કે...
MBBSમાં અભ્યાસ કરતા ઈન્ટર્ન ડોક્ટર્સ સોમવારથી હડતાળ પર ઉતર્યા છે ત્યારે ગુજરાતના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાલને ગેરકાયદેસર અને ગેરવાજબી ગણાવી હતી...
રાજ્યના 6 શહેર એવા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ અને ભાવનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમજ 3જી મેએ લોકડાઉન ખોલવા અંગે ચર્ચા...
ગુજરાતમાં 10 જાન્યુઆરીએ ગ્લોબલ વાયબ્રન્ટ સમીટ પહેલા રૂ.24185.22 કરોડના 20 સમજૂતીપત્ર પર હસ્તાક્ષર થયાં છે. આ કરારથી રાજ્યમાં રોજગારીની 37,000 તકનું સર્જન થશે, તેવો...
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે રાજય સરકારે હકારાત્મક પ્રયાસો કરી...
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસ પાંચ લાખને વટાવી ગયા બાદ રાજ્ય સરકારે વધુ નવ શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા નિયંત્રણોની મંગળવારે જાહેરાત કરી હતી....
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સિવાયની નીચલી અદાલતોમાં મંગળવારથી પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત કરવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી એસ.ઓ.પી. અને કોવિડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન 19 એપ્રિલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 151 વીઘા જમીન પર નિર્માણ પામેલા બનાસ ડેરીના ડેરી સંકુલ,...